Translate

Search This Blog

Sunday, July 14, 2013

આચાર્યના લક્ષણો કેવા હોય? માનસદર્શન, મોરારિબાપુ

આચાર્યના લક્ષણો કેવા હોય?
માનસદર્શન, મોરારિબાપુ



  • ૧. જાગૃત રહે તે આચાર્ય 




  • ૨. દેશકાળ પ્રમાણે નવી રેખાઓ દોરે તે આચાર્ય 




  • ૩. સત્યને સ્વીકારીને ચાલે તે આચાર્ય 



જે સત્યને સ્વીકારીને ચાલે છે તે આચાર્ય છે. હું મારા અનુભવના આધારે એટલું જ કહીશ કે આ દેશમાં ઘણા માણસો સત્ય ઉરચારે છે પણ બીજાના સત્યને સ્વીકારી શકતા નથી. બીજાના સત્યને સ્વીકારવામાં આપણે કયાંક ટૂંકા પડીએ છીએ. તો બીજા સત્યને સ્વીકારવું એ આચાર્યનું એક લક્ષણ છે.

Read full article at Sunday Bhaskar, epaper, page 8.

No comments:

Post a Comment