Translate

Search This Blog

Monday, October 28, 2013

જીવનમાં કાર્ય કરતા હાનિ થાય, પણ ગ્લાનિ ન થવી જોઇએ, માનસદર્શન, મોરારિબાપુ

જીવનમાં કાર્ય કરતા હાનિ થાય, પણ ગ્લાનિ ન થવી જોઇએ


માનસદર્શન, મોરારિબાપુ

હાનિ, લાભ, જન્મ, મરણ, યશ અને અપજશ આ છ વસ્તુ વિધાતાના હાથમાં હોય છે, પરંતુ એની બીજી બાજુ આપણા હાથમાં હોય છે. જે આ છ વસ્તુને જીવનમાં બંને બાજુથી સમજે છે એ વ્યાસપીઠની દૃષ્ટિએ મહામુનિ છે.

Read full article at Sunday Bhaskar.

Monday, October 14, 2013

જીવનમાં આનંદ આપે તે ગુરુ, માનસદર્શન, મોરારિબાપુ

જીવનમાં આનંદ આપે તે ગુરુ

courtesy : Divya Bhaskar




- આપણા બધાના જીવનમાં ગુરુ ઉપાય છે. ગુરુ મારગ છે. ગુરુ માધ્યમ પણ છે. ગુરુ મંજિલ પણ છે અને ગુરુ સાધન પણ છે. ગુરુનો ક્યારેય ખોટી રીતે ઉપયોગ ન કરો



બંદઉ ગુરુ પદ પદુમ પરાગા
સુરુચિ સુબાસ સરસ અનુરાગા
શ્રીગુરુ પદ નખ મનિ ગનજોતી સુમિરત દિબ્ય દૃષ્ટિ હિ‌ય હોતી


'ગુરુ તારો પાર ન પાયો હે ન પાયો
પ્રથમીના માલિક તમે રે તારો તો અમે તરીએ...’



આશ્રિતને આયુધ આપે



'આયુધ સર્વ સમર્પિ‌ કૈ’



આશ્રિતને આયુષ્ય આપે


આશ્રિતને આધાર આપે



આશ્રિતને આનંદ આપે



આશ્રિતને આબરૂ આપે



આશ્રિતને આહાર આપે


'અમિઅ મૂરિમય ચૂરત ચારુ
સમન સકલ ભવરુજ પરિવારુ’

શરીર તો શરીર છે પણ મનનું આરોગ્ય ખૂબ મહત્ત્વનું છે માટે ગુરુ આશ્રિતને આહાર સાથે આરોગ્ય પણ અર્પણ કરે છે. આપણે સૌ સદ્ગુરુ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં આયુધ, આયુષ્ય, આધાર, આનંદ આબરૂ અને આહાર સાથે આરોગ્ય પણ પ્રાપ્ત થાય એવી આપના ચરણોમાં પ્રાર્થના.'
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Continue reading at Sunday Bhaskar.


Tuesday, October 8, 2013

કોઇ પણ કાર્ય સ્પર્ધાથી નહીં શ્રદ્ધાથી કરો, માનસદર્શન, મોરારિબાપુ

કોઇ પણ કાર્ય સ્પર્ધાથી નહીં શ્રદ્ધાથી કરો, માનસદર્શન, મોરારિબાપુ



  • મારું માનવું છે કે સારા વક્તા બનવા માટે પ્રથમ સારા શ્રોતા બનવું ખૂબ જ જરૂરી છે.




'શ્રવણં કીર્તનં વિષ્ણો: સ્મરણં પાદસેવનમ્’
અર્ચનં વંદનં દાસ્યં સખ્યં આત્મનિવેદનમ્




  • અધ્યાત્મ જગત માં શ્રદ્ધા





  • કર્મ બલિદાન માટે હોવું જોઇએ





  • કર્મ વિચારશીલ હોવું જોઇએ





  • કુશળ બનીને કાર્ય કરીએ



  • 'યોગ: કર્મષુ કૌશલમ્’ 

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


Continue reading full article at Sunday Bhaskar.

Saturday, October 5, 2013

કરુણારૂપી સાગરનાં ચૌદ રત્નો કરુણામાંથી જન્મે છે, માનસદર્શન, મોરારિબાપુ

કરુણારૂપી સાગરનાં ચૌદ રત્નો કરુણામાંથી જન્મે છે

- કરુણારૂપી સાગરમાંથી આપણા સંતોએ ચિંતન-મનનનાં મંથન દ્વારા ચૌદ રત્નો પ્રાપ્ત કર્યાં છે. રામચરિતમાનસમાંથી જે કરુણામાંથી રત્નો પ્રાપ્ત થયાં છે એ ચૌદ રત્નો આ પ્રમાણે છે...

રામચરિતમાનસમાં તુલસીદાસજી કરુણાને સાગર કહે છે. કરુણા સ્વયં સાગર છે અને આપણે ત્યાં સાગરને રત્નાકર કહેવામાં આવે છે. આવા કરુણારૂપી સાગરમાંથી આપણા સંતોએ ચિંતન-મનનનાં મંથન દ્વારા ચૌદ રત્નો પ્રાપ્ત કર્યાં છે. રામચરિતમાનસમાંથી જે કરુણામાંથી રત્નો પ્રાપ્ત થયાં છે એ ચૌદ રત્નો આ પ્રમાણે છે. કદાચ રત્નોની ચર્ચા કરવામાં ક્રમ ન રહે તો માફ કરશો. આવો આપણે કરુણા દ્વારા જે રત્નો પ્રાપ્ત થાય છે એનું દર્શન કરીએ.

૧. સુખ

૨. નિષ્કામતા

૩. અતિશય પ્રિયતા

૪. નિરહંકારિતા

પ. સુજાનતા

૬. શબ્દકૌશલ્ય

૭. દોષોનો નાશ થવો

૮. સુકોમળતા: સુકોમળતા

૯. સુંદરતા

૧૦. બીજાની પીડાને સમજવી

૧૧. પરમવિવેક

૧૨. નિર્મલ ભક્તિ

૧૩. પ્રેમ

૧૪. નેમ

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)




Read full article at Sunday Bhaskar.