Translate

Search This Blog

Sunday, June 1, 2014

રામચરિતમાનસના સાતેય કાંડમાં કૃષ્ણદર્શન થાય છે, માનસદર્શન, મોરારિબાપુ

રામચરિતમાનસના સાતેય કાંડમાં કૃષ્ણદર્શન થાય છે




  • ભગવાન શંકર રામકથા અને કૃષ્ણકથા એ બંનેના પ્રવક્તા છે. ગીતાનો જે ઉપદેશ છે તે પ્રયોગના રૂપમાં અયોધ્યાકાંડમાં આપણને દેખાય છે.




'જબ જદુબંસ કૃષ્ણ અવતારા
હોઇ હિ‌ હરન મહા મહિ‌ભારા
કૃષ્ણ તનય હોઇહિ‌ પતિ તોરા
બચનુ અન્યથા હોઇ ન મોરા ’

No comments:

Post a Comment