Translate

Search This Blog

Tuesday, June 17, 2014

રામકથા જીવનમાં કર્તવ્યબોધ કરાવે છે, માનસદર્શન, મોરારિબાપુ

રામકથા જીવનમાં કર્તવ્યબોધ કરાવે છે

રામ હિ‌ કેવલ પ્રેમુ પિઆરા,
જાનિ લેઉં જો જાનનિહારા.


પહેલા આપણે ક્યાં પહોંચવું છે એ નિર્ણય થઇ જાય પછી મારગ નક્કી કરજો. વિવેકપૂર્ણ મારગ પસંદ કરીને જીવનને ધન્ય બનાવવું. વિવિધ મારગમાંથી આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા મારગે ચાલવું છે.

Read More at Sunday Bhaskar.

No comments:

Post a Comment