Translate

Search This Blog

Thursday, July 24, 2014

સંવેદના વગરનું જીવન નિરર્થક માનવું જોઇએ, માનસદર્શન, મોરારિબાપુ

સંવેદના વગરનું જીવન નિરર્થક માનવું જોઇએ

આપણા જીવનમાં વિવેક પ્રગટ થાય તો પૈસામાંથી પણ સંવેદના પ્રગટ થઇ શકે છે. વિદ્યામાંથી પણ સંવેદના પ્રગટ થઇ શકે છે. જ્ઞાનમાંથી પણ સંવેદના પ્રગટ થઇ શકે છે. દરેક ક્ષેત્રમાં સંવેદનાનો જન્મ થાય છે.

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.


No comments:

Post a Comment