Translate

Search This Blog

Wednesday, September 17, 2014

જલન માતરી

દુઃખી થાવાને માટે કોઈ ધરતી પર નહિ આવે
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહિ આવે
હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો
જગતના ઝેર પીવાને હવે શંકર નહિ આવે
                                              જલન માતરી




શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી

                                                 જલન માતરી

No comments:

Post a Comment