Translate

Search This Blog

Monday, November 13, 2017

માનસ પરિક્રમા - માનસ પરિકંમા

રામ કથા
માનસ પરિક્રમા - માનસ પરિકંમા
વ્રજ ચૌરાસી કોસ
ઉત્તર પ્રદેશ
શનિવાર, ૧૧/૧૧/૨૦૧૭ થી રવિવાર, ૧૯/૧૧/૨૦૧૭
મુખ્ય પંક્તિઓ

कुस  साँथरी  निहारि  सुहाई। 
कीन्ह  प्रनामु  प्रदच्छिन  जाई
                                                                           अयोध्याकांड - १९८/१
कुशों  की  सुंदर  साथरी  देखकर  उसकी  प्रदक्षिणा  करके  प्रणाम  किया
परदखिना  करि  करहिं  प्रनामा। 
देहिं  कैकइहि  खोरि  निकामा
                                                                          अयोध्याकांड – २०१/३
वे  उस  स्थान  की  परिक्रमा  करके  प्रणाम  करते  हैं  और  कैकेयी  को  बहुत  दोष  देते  हैं

મુખ્ય પંક્તિઓની પૂર્વ ભૂમિકા

રામ, લક્ષ્મણ અને જાનકી વનગમન દરમ્યાન  શૃંગવેરપુરમાં રાત વિશ્રામ કરે છે જ્યાં રામ જાનકી દર્ભની શૈયા ઉપર શયન કરે છે. ત્યાંથી આગળની યાત્રા દરમ્યાન ચિત્રકૂટ જાય છે. ભરત સહિત અયોધ્યાવાસીઓ રામને મળવા જાય છે ત્યારે શૃંગવેરપુરમાં આવતાં રામના વિશ્રામની દર્ભ સાથરી જે જેવી છે તેવી જ રાખેલી છે તેનાં દર્શન કરે છે અને પરિક્રમા કરે છે. આવું જોઈ અયોધ્યાવાસીઓ કહે છે કે કૈકેયીએ આ શું કરી નાખ્યું?

શનિવાર, ૧૧/૧૧/૨૦૧૭ - ગોવર્ધન


બુદ્ધિને પ્રેરણા આપનાર શિવ છે અથવા શિવરૂપ ગુરૂ છે.
સાહિબની મુલાકાત હરિ કૃપાથી થાય, સાધનથી ન થાય.
કથાનું આયોજન પણ હરિની કૃપાથી જ થાય છે, કોઈ સાધન કે કોઈ વ્યક્તિઓના પ્રયત્નોથી નથી થતું.


नायमात्मा प्रवचनेन लभ्यो

*****
वैदिक ग्रंथमुंडक उपनिषद् में परब्रह्म के स्वरूप और उसे प्राप्त करने के मार्ग का वर्णन किया गया हैमाना जाता है कि यह ग्रंथ प्रमुखतया उन आध्यात्मिक जिज्ञासुओं के लिए मार्गदर्शन प्रदान करता है जो मोक्ष की समझ और उसकी प्राप्ति का मार्ग जानना चाहते हैंवैदिक दार्शनिेकों के मतानुसार जीवधारियों का भौतिक पदार्थों से बना स्थूल शरीर तो नश्वर है, किंतु उसमेंनिवास करने वाली अमूर्त आत्मा अमर हैस्थूल स्तर पर नाशवान शरीर की जिस मृत्यु का अनुभव हम करते हैं वह वस्तुतः आत्मा का शरीर छोड़ना भर हैवास्तव में आत्मा वारंवार शरीर धारण करती है और कालांतर में उसे छोड़ती हैवह जन्म-मरण के चक्र से बंधी रहती हैप्राचीन वैदिक चिंतक मानने थे कि परमात्मा या परब्रह्म समस्त सृष्टि का मूल है और आत्मा वस्तुतः उसका एक अंश हैपरब्रह्म और आत्मा के बीच का संबंध कुछ-कुछ वैसा ही है जैसा विशाल समुद्र और उससे विलग हुई जल की एक बूंद काअपनी देह से संपादित कर्मफलों के बंधन से आत्मा जन्ममरण के चक्र में तब तक भटकती रहती है जब तक कि उसे अपने वास्तविक स्वरूप अर्थात् परब्रह्म का अंश होने का ज्ञान नहीं हो जाता हैज्ञानप्राप्ति के पश्चात वह उसी में लीन हो जाती हैउस अवस्था को माक्ष की संज्ञा दी गई हैसामान्य शब्दों में अभिव्यक्त इस दार्शनिक विचार के गहरे अर्थ समझना किस-किस के लिए संभव है यह मैं नहीं कह सकता
आत्मा के सही स्वरूप का ज्ञान किसे और कैसे मिलता है इस बात का उल्लेख मुंडक उपनिषद के अधःप्रस्तुत तीन मंत्रों में मिलता है:
नायमात्मा प्रवचनेन लभ्यो मेधया बहुना श्रुतेन
यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम् ।।3।।

(मुण्डकोपनिषद्, मुंडक 3, खंड 2)

( अयम् आत्मा प्रवचनेन लभ्यः मेधया बहुना श्रुतेन, यम् एव एषः वृणुते तेन लभ्यः, तस्य एषः आत्मा विवृणुते तनुम् स्वाम् ।)

अर्थयह आत्मा प्रवचनों से नहीं मिलती है और ही बौद्धिक क्षमता से अथवा शास्त्रों के श्रवण-अध्ययन सेजो इसकी ही इच्छा करता है उसेयह प्राप्त होता है, उसी के समक्ष यह आत्मा अपना स्वरूप उद्घाटित करती है
यहां आत्मा को पाने का अर्थ है आत्मा के वास्तविक स्वरूप का ज्ञान प्राप्त करनाधार्मिक गुरुओं के प्रवचन सुनने से, शास्त्रों के विद्वत्तापूर्ण अध्ययन से, अथवा ढेर सारा शास्त्रीय वचनों को सुनने से यह ज्ञान नहीं मिल सकता हैइस ज्ञान का अधिकारी वह है जो मात्र उसे पाने की आकांक्षा रखता हैतात्पर्य यह है कि जिसने भौतिक इच्छाओं से मुक्ति पा ली हो और जिसके मन में केवल उस परमात्मा के स्वरूप को जानने की लालसा शेष रह गयी हो वही उस ज्ञान का हकदार हैजो एहिक सुख-दुःखों, नाते-रिश्तों, क्रियाकलापों, में उलझा हो उसे वह ज्ञान नहीं प्राप्त हो सकता हैजिस व्यक्ति का भौतिक संसार से मोह समाप्त हो चला हो वस्तुतः वही कर्मफलों से मुक्त हो जाता है और उसका ही परब्रह्म से साक्षात्कार होता है
आत्मसाक्षात्कार के लिए प्यास चाहिए, मुमुक्षा चाहिए. आत्मसाक्षात्कार बुद्धि का विषय नहीं है, इसे बुद्धि से नहीं पा सकते है. प्रवचन आदि सुनने -सुनाने से, आत्मसाक्षात्कार नहीं होता है. आप रोज कोई ग्रन्थ का स्वाध्याय करे, या सत्संग करे इससे आत्मज्ञान नहीं होगा. आत्मज्ञान के लिए मुमुक्षा, प्यास चाहिए. आत्मा का सिर्फ आत्मा का वरण करना है, उसे ही आत्मसाक्षात्कार होता है

****

મંદિરમાં દર્શન કર્યા પછી પ્રદક્ષિણા કરાય છે. કોઈક તીર્થમાં પ્રદક્ષિણા કર્યા પછી દર્શન કરાય છે. પહેલાં પ્રદક્ષિણા કાર્યા પછી દર્શન કરીએ એ પહેલાં જાણી લીધા પછી દર્શન કરવા જેવું છે જે સારું પણ છે.
આપણે કોઈને આપીએ તે દક્ષિણા છે જ્યારે તીર્થ આપણને કંઈક આપે તે પ્રદક્ષિણા છે.

અટલતા અને ઊંચાઈની પરિક્રમાનો મહિમા છે.


ઈતિહાસ પુરાતન તથ્યો ઉપર આધાર રાખે જ્યારે આધ્યાત્મ સનાતન તથ્યો ઉપર આધાર રાખે.
પરિક્રમા કરતી વખતે કેટલાક નિયમો પાળવાના હોય છે જેમે કે પગપાળા પરિક્રમા કરવી, મૌન ધારણ કરવું, કોઈ ઉપર ગુસ્સો ન કરવો, જમીન ઉપર સુવું, નારાજ ન થવું વગેરે.
દ્વૈષ, નીંદા, ઈર્ષા, અકારણ ક્રોધ, નારાજગી વગેરે દ્વારા ધર્મ ભંગ થાય છે, ધર્મને ગ્લાનિ થાય છે.
પ્રદક્ષિણા જમણી બાજુએથી શરૂ કરાય.
તીર્થ આપણને ભક્તિ રૂપે, જ્ઞાન રૂપે જે આપે તે પ્રદક્ષિણા છે.
પાંચે તત્વોની પરિક્રમાનિ મહિમા છે.
માનસનું રૂપ અને સ્વરૂપ અલગ છે.
માનસના સાતેય સોપાનોમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રૂપે પરિક્રમા થયેલ છે.
બાલકાંડમાં શિવ પાર્વતી વિવાહ, રામ જાનકી વિવાહ દરમ્યાન ભાવરી રૂપે પરિક્રમા થાય છે.
રામ ધનુષ્ય ભંગ દરમ્યાન શિવ ધનુષ્યની પ્રદક્ષિણા કરે છે.
અયોધ્યાકાંડમાં મુખ્ય પંક્તિઓમાં વર્ણવ્યા અનુસાર પરિક્રમાનો ઉલ્લેખ છે.
અરણ્યકાંડમાં શબરી રામ લક્ષ્મણની પ્રદક્ષિણા કર્યા પછી પોતે યોગ અગ્નિમાં વિલીન થઈ જાય છે.
કિષ્કિન્ધાકાંડમાં અગ્નિની સાક્ષીએ સુગ્રીવ સાથે મૈત્રીનું ગઠબંધન થાય છે.
લંકાકાંડમાં હનુમાનજી લંકા દહન પ્રસંગમાં આખી લંકાની પરિક્રમા કરે છે.
રાવણના શબને જલાંજલિ આપતી વખતે વિભીષણ શબની પરિક્રમા કરે છે.
સાત પ્રશ્નોના ઉત્તરમાં સપ્ત પરિક્રમા થાય છે.
માનસનું સ્વરૂપ સમજાઈ જાય એટલે કર્મ છૂટી જાય.
માનસનાં પંચશીલ નીચે પ્રમાણે છે.
૧ વિનય શીલ
૨પ્રકાશમાં જીવવાનું શીલ
૩ ઔદાર્યનું શીલ
બીજાના સત્યનો સ્વીકાર પણ ઉદારતા છે, ઔદાર્ય શીલ છે.
૪ બીજાનું શુભ કરવાનું – કલ્યાણ કરવાનું શીલ
૫ શ્રદ્ધાનું શીલ
આ પંચશીલ ઉપર ગુરૂના હસ્તાક્ષર થાય છે અને ગુરૂ મહોર મારે છે.
गुर बिनु भव निधि तरइ कोईजौं बिरंचि संकर सम होई।।
संसय सर्प ग्रसेउ मोहि तातादुखद लहरि कुतर्क बहु ब्राता।।3।।
गुरु के बिना कोई भवसागर नहीं तर सकता, चाहे वह ब्रह्मा जी और शंकरजीके समान ही क्यों हो। [गरुड़जीने कहा-] हे तात ! मुझे सन्देहरूपी सर्पने डस लिया था और [साँपके डसनेपर जैसे विष चढ़नेसे लहरें आती है वैसे ही] बहुत-सी कुतर्करूपी दुःख देने वाली लहरें रही थीं।।3।।
શરૂઆતમાં ગુરૂની વાણી દેહવાણી હોય, પછી તે દેવવાણી બને અને ત્યાર પછી છેલ્લે તે મહાદેવ વાણી બની જાય છે.
બ્રહ્ન અવતાર લે છે ત્યારે તે દશ અવતારના નીચે પૈકીનાં રુપે અવતાર ધારણ કરે છે.
૧. મત્સ્ય ૨. કુર્મ ૩. વરાહ ૪. નરસિંહ ૫. વામન ૬. પરશુરામ ૭. રામ ૮. કૃષ્ણ ૯. બુદ્ધ ૧૦. કલ્કિ
ભજન અવતાર ધારણ્કરે છે ત્યારે તે ગુરૂ બને છે, જે બુદ્ધ પુરૂષ છે.


રવિવાર, ૧૨/૧૧/૨૦૧૭ - કામવન 
કામવનને આદિ વૃંદાવન પણ કહેવાય છે.
૧ જીવનમાં શક્ય હોય ત્યાં સુધી તકરાર ન કરવી, સંઘર્ષ ન કરવો.
૨ કોઈની ઉપેક્ષા ન કરો, કોઈનો તિરસ્કાર ન કરો.
૩ બધાને પ્રેમ કરો.
૪ બધાનો સ્વીકાર કરો.
ગણેશ પોતાના માતાપિતા – શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરે છે તેથી જગતવંદ્ય બની જાય છે.
માતાપિતાની પ્રદક્ષિણા કરવાથી જગતવંદ્ય બની જવાય.
પરિક્રમા કરતી વખતે ભીનાં વસ્ત્ર પહેરી પરિક્રમા કરવી એવો નિયમ છે. ભીનાં કપડાં ઊર્જાને પ્રાપ્ત કરવામાં સહાય કરે છે. ઊર્જા રીસીવ થાય છે.
વ્રત એ છે જે સ્વાભાવિક રીતે કરાય જ્યારે નિયમ પાલનમાં થોડી કડકાઈ હોય.
ત્રણ એષ્ણા – સુતેષ્ણા, વિતેષ્ણા અને લોકેષ્ણા છે.
આપને નામેષ્ણા – નામ રટણ કરવાની એષ્ણા, પ્રેમેષ્ણા – હરિના ચરણોમાં પ્રીતિ અને શ્રવણેષ્ણા – શુભ શ્રવણ કરવાની એષ્ણા રાખવી જોઈએ.
માનસમાં પરિક્રમા કરવાના નિયમો એ છે જે ભરત પરિક્રમા દરમ્યાન કરે છે.
नित्य  निबाहि  भरत  दोउ  भाई। 
राम  अत्रि  गुर  आयसु  पाई॥1॥
प्रेमपूर्वक  धर्म  के  इतिहास  कहते  वह  रात  सुख  से  बीत  गई  और  सबेरा  हो  गया।  भरत-शत्रुघ्न  दोनों  भाई  नित्यक्रिया  पूरी  करकेश्री  रामजीअत्रिजी  और  गुरु  वशिष्ठजी  की  आज्ञा  पाकर,॥1॥
सहित  समाज  साज  सब  सादें। 
चले  राम  बन  अटन  पयादें
कोमल  चरन  चलत  बिनु  पनहीं। 
भइ  मृदु  भूमि  सकुचि  मन  मनहीं॥2॥
समाज  सहित  सब  सादे  साज  से  श्री  रामजी  के  वन  में  भ्रमण  (प्रदक्षिणाकरने  के  लिए  पैदल  ही  चले।  कोमल  चरण  हैं  और  बिना  जूते  के  चल  रहे  हैंयह  देखकर  पृथ्वी  मन  ही  मन  सकुचाकर  कोमल  हो  गई॥2॥
નિત્ય કર્મ કર્યા પછી પરિક્રમા કરવી.
બે પ્રકારનું સ્નાન કરવું. એક બાહ્ય સ્નાન અને બીજું આંતર સ્નાન, પાણીથી સ્નાન કર્યા પછી પરમને યાદ કરી અશ્રુ સ્નાન કરવું.
પરમાત્માની લીલાઓનું સ્મરણ કરવું.
શિવ અભિષેક કરવો.
ભરત આ ત્રણેય કરે છે પછી પરિક્રમા કરે છે. જ્યારે શત્રુઘ્ન ભરત જે કરે છે તેની પાછળ પાછળ ચાલે છે.
નિત્ય ક્રમ પુરો કર્યા પછી પોતાના ઈષ્ટની આજ્ઞા લઈ પરિક્રમા કરવી. જે સ્થાનની પરિક્રમા કરવાનિ હોય તે સ્થાનના આચાર્યની – અધિષ્ઠાતાની આજ્ઞા લઈ પરિક્રમા કરવી.
પોતાના સમાજ સાથે સાદગી પૂર્ણ રીતે પરિક્રમા કરવી. સાદાં વસ્ત્ર ધારણ કરવાં, રજો ગુણી વસ્ત્ર અલંકાર ન પહેરાવાં.
ભરતનાં ચરણ કોમળ છે. સંતનું ચરન- સંતનું વાક્ય કોમળ હોય છે. ચરણનો એક અર્થ વાક્ય થાય છે.
પરિક્રમા દરમ્યાન માનસી પૂજા કરી લેવી.
एहि  बिधि  भरतु  फिरत  बन  माहीं। 
नेमु  प्रेमु  लखि  मुनि  सकुचाहीं
पुन्य  जलाश्रय  भूमि  बिभागा। 
खग  मृग  तरु  तृन  गिरि  बन  बागा॥1॥
इस  प्रकार  भरतजी  वन  में  फिर  रहे  हैं।  उनके  नियम  और  प्रेम  को  देखकर  मुनि  भी  सकुचा  जाते  हैं।  पवित्र  जल  के  स्थान  (नदीबावलीकुंड  आदिपृथ्वी  के  पृथक-पृथक  भागपक्षीपशुवृक्षतृण  (घास),  पर्वतवन  और  बगीचे-॥1॥
चारु  बिचित्र  पबित्र  बिसेषी। 
बूझत  भरतु  दिब्य  सब  देखी
सुनि  मन  मुदित  कहत  रिषिराऊ। 
हेतु  नाम  गुन  पुन्य  प्रभाऊ॥2॥
सभी  विशेष  रूप  से  सुंदरविचित्रपवित्र  और  दिव्य  देखकर  भरतजी  पूछते  हैं  और  उनका  प्रश्न  सुनकर  ऋषिराज  अत्रिजी  प्रसन्न  मन  से  सबके  कारणनामगुण  और  पुण्य  प्रभाव  को  कहते  हैं॥2॥
कतहुँ  निमज्जन  कतहुँ  प्रनामा। 
कतहुँ  बिलोकत  मन  अभिरामा
कतहुँ  बैठि  मुनि  आयसु  पाई। 
सुमिरत  सीय  सहित  दोउ  भाई॥3॥
भरतजी  कहीं  स्नान  करते  हैंकहीं  प्रणाम  करते  हैंकहीं  मनोहर  स्थानों  के  दर्शन  करते  हैं  और  कहीं  मुनि  अत्रिजी  की  आज्ञा  पाकर  बैठकरसीताजी  सहित  श्री  राम-लक्ष्मण  दोनों  भाइयों  का  स्मरण  करते  हैं॥3॥  तो  इसमें  लाभ  अधिक  और  हानि  कम  प्रतीत  हुईपरन्तु  रानियों  को  दुःख-सुख  समान  ही  थे  (राम-लक्ष्मण  वन  में  रहें  या  भरत-शत्रुघ्नदो  पुत्रों  का  वियोग  तो  रहेगा  ही),  यह  समझकर  वे  सब  रोने  लगीं॥3॥ 
करनधार सद्गुर दृढ़ नावादुर्लभ
साज सुलभ करि पावा।।4।।
सद्गुरु इस मजबूत जहाज के कर्णधार (खेनेवाले) हैंइस प्रकार दुर्लभ (कठिनतासे मिलनेवाले) साधन सुलभ होकर (भगवत्कृपासे सहज ही) उसे प्राप्त हो गये हैं,।।4।।
માતૃ શરીરની એક પરિક્રમા, ગણેશની ત્રણ પરિક્રમા, સૂર્ય ભગવાનની સાત પરિક્રમા, વિષ્ણુ – નારાયણની ત્રણ પરિક્રમા, માતાપિતાની એક પરિક્રમા, રામનામની એક પરિક્રમા, ગ્રંથની એક પરિક્રમા કરવી.
મુખ્ય પંક્તિમાં ગાયા મુજબ (देहिं  कैकइहि  खोरि  निकामा) અવધવાસી કૈકેયી પ્રત્યે રોષ કરે છે. આવું કેમ કરે છે? કોઈના પ્રત્યે અતિ સ્નેહ હોય ત્યારે બીજા પ્રત્યે રોષ થાય એ સ્વાભવિક છે. આનો ગુરૂમુખી અર્થ એવો થાય છે કે કૈકેયી પ્રત્યે આ રોષ નકામો છે. કારણ કે કૈકેયીના આવું કરવાથી જ સાથરીની પરિક્રમા થઈ છે.
તીર્થ એ છે જ્યાં પાંચ વસ્તુ હોય – જલ્મ વૃક્ષ/વન, પર્વત/પહાડ/ઊંચાઈ વગેરે. તીર્થનો એક અર્થ જલ થાય છે.
ધામ એ છે જ્યાં પરમ તત્વએ અવતાર ધારણ કર્યો હોય. આ અવતારે જ્યાં લીલા કરી હોય તે પણ ધામ છે. (ચિત્રકૂટ ધામ, અવધ ધામ વગેરે)
પરમ ધામ એ છે જ્યાં બેસીને આપણે ભજન કર્યું હોય. પરમ ધામ આપણી પાસે જ છે.

આપણા પ્રેમ, ભજનમાં ઘણી વખત પરમાત્મા વિઘ્ન નાખે છે જેથી કરી આપણો પ્રેમ, આપણું ભજન વધારે દ્રઢ થાય, આપણી ભજન, પ્રેમમાં તિવ્રતા આવે. ભગવંતની આ અતિ વિચિત્ર ગતિ છે.


સોમવાર, ૧૩/૧૧/૨૦૧૭ - બરસાના
કોઈની પ્રત્યે ઉપેક્ષા, કોઈનો નિષેધ આપણી ભજન ધારામાં વિઘ્નરૂપ છે. આપણો ઈરાદો કોઈની ઉપેક્ષા કરવાનો કે કોઈનો નિષેધ કરવાનો ન હોય અને છતાંય જો સામાવાળાને એવું લાગે કે આપણે તેની ઉપેક્ષા કે નિષેધ કરી રહ્યા છીએ તો પણ આપણી ભજનધારામાં વિઘ્નરૂપ બને.
રામાનંદી પરંપરામાં પરિકંમા કાદગગિરિમાં થાય છે.
આદિ શંકરની પરિકંમા કેદાર છે અથવા કૈલાશ છે અથવા તો સમગ્ર હિમાલય છે.
ગંગાસતીની પરિકંમા પાનબાઈ છે.
શબરીની પરિકંમા તેના ગુરૂ મહષિ મતંગ છે.
કેવટે રામની પરિકંમા કરી છે.
હનુમાનજીની પરિકંમા રામ કથા – હરિ કથા છે.
કૃષ્ણની પરિકંમા બરસાના છે.
સાક્ષર બનીને કથા ન સંભળાય પણ નિરક્ષર બનીને કથા સંભળાય.
કથા એ એક માત્ર સાધન છે જે ગુણાતિત ભક્તિનું પ્રતીક છે.
પ્રેમી તો પ્રતિક્ષા જ કરે.
मुनि धन जन सरबस सिव प्राना। बाल केलि रस तेहिं सुख माना॥1॥
गुरुजी ने हृदय में विचार कर ये नाम रखे (और कहा-) हे राजन्‌! तुम्हारे चारों पुत्र वेद के तत्त्व (साक्षात्‌ परात्पर भगवान) हैं। जो मुनियों के धन, भक्तों के सर्वस्व और शिवजी के प्राण हैं, उन्होंने (इस समय तुम लोगों के प्रेमवश) बाल लीला के रस में सुख माना है॥1॥
बारेहि ते निज हित पति जानी। लछिमन राम चरन रति मानी॥
भरत सत्रुहन दूनउ भाई। प्रभु सेवक जसि प्रीति बड़ाई॥2॥
बचपन से ही श्री रामचन्द्रजी को अपना परम हितैषी स्वामी जानकर लक्ष्मणजी ने उनके चरणों में प्रीति जोड़ ली। भरत और शत्रुघ्न दोनों भाइयों मंज स्वामी और सेवक की जिस प्रीति की प्रशंसा है, वैसी प्रीति हो गई॥2॥
स्याम गौर सुंदर दोउ जोरी। निरखहिं छबि जननीं तृन तोरी॥
चारिउ सील रूप गुन धामा। तदपि अधिक सुखसागर रामा॥3॥
श्याम और गौर शरीर वाली दोनों सुंदर जोड़ियों की शोभा को देखकर माताएँ तृण तोड़ती हैं (जिसमें दीठ न लग जाए)। यों तो चारों ही पुत्र शील, रूप और गुण के धाम हैं, तो भी सुख के समुद्र श्री रामचन्द्रजी सबसे अधिक हैं॥3॥
સેવકે મૌન રહેવું જોઈએ. શત્રુઘ્ન સેવક છે અને તે કાયમ મૌન રહે છે.
પરમ તત્વને ગુણાતિત નજરથી તાકો એટલે તાકાત આપોઆપ આવી જાય.
મિથિલાવાસી તો એવું કહે છે કે રામને મિથિલાની રજ અડી તેથી તેમનામાં ધનુષ્ય તોડવાની તાકાત આવી.
બુદ્ધ પુરૂષ દર્શનીય હોય, તમાશા ન હોય.
ભરત શીલવાન છે, લક્ષ્મણ રૂપવાન છે અને શત્રુઘ્ન ગુણવાન છે. મૌન રહેવું એ એક ગુણ છે, તપસ્યા છે. નવ બોલ્યામાં નવ ગુણ એટલે જ કહેવાયું છે.
                                                         धरिअ नाम जो मुनि गुनि राखा॥               
રામ બધાથી અધિક સુખસાગર છે. અહીં રામ માટે રામા શબ્દ વપરાયો છે. રામા શબ્દનો “રા” અક્ષર એટલે રાધા અને “મા” અક્ષર એટલે માધવ.
હરિનામથી પરમાત્મા મળી જાય.
આપણી નામેષ્ણા, પ્રેમેષ્ણા અને શ્રવણેષ્ણા વધવી જોઈએ.
હારેલાને કોઈ હરાવી ન શકે.
ચરણથી કેશ સુધીના દર્શનમાં સાત પરિકંમા આવી જાય છે.
पद पाताल सीस अज धामा। अपर लोक अँग अँग बिश्रामा॥
भृकुटि बिलास भयंकर काला। नयन दिवाकर कच घन माला॥1॥
पाताल (जिन विश्व रूप भगवान्‌ का) चरण है, ब्रह्म लोक सिर है, अन्य (बीच के सब) लोकों का विश्राम (स्थिति) जिनके अन्य भिन्न-भिन्न अंगों पर है। भयंकर काल जिनका भृकुटि संचालन (भौंहों का चलना) है। सूर्य नेत्र हैं, बादलों का समूह बाल है॥1॥
ભાણદેવે જીવનમાં દુઃખ કેમ આવે છે તે સરસ રીતે સમજાવ્યું છે.
આપણે ઈશ્વર જે આનંદ સ્વરૂપ છે તેના અંશ હોવા છતાં દુઃખૉ કેમ છીએ?
ईस्वर अंस जीव अबिनासी। चेतन अमल सहज सुख रासी।।1।।
जीव ईश्वर का अंश है। [अतएव] वह अविनाशी, चेतन, निर्मल और स्वभाव से ही सुख की राशि है।।1।।
રામ જાનકીને ચન્દ્રમુખી કહે છે.
અર્થમાં ૧૫ અનર્થ સમાયેલા છે.
हृदयँ अनुग्रह इंदु प्रकासा। सूचत किरन मनोहर हासा॥
कबहुँ उछंग कबहुँ बर पलना। मातु दुलारइ कहि प्रिय ललना॥4॥
उनके हृदय में कृपा रूपी चन्द्रमा प्रकाशित है। उनकी मन को हरने वाली हँसी उस (कृपा रूपी चन्द्रमा) की किरणों को सूचित करती है। कभी गोद में (लेकर) और कभी उत्तम पालने में (लिटाकर) माता 'प्यारे ललना!' कहकर दुलार करती है॥4॥
રામ ચંદ્રને જાનકીની સરખામણીમાં રંક ચંદ્ર કહે છે.
પ્રસન્નચિતે પરમાત્મ દર્શનમ્‌
અનંત ઈચ્છાઓના કારણે દુઃખ આવે છે. દુઃખનું કારણ આપણી અનંત ઈચ્છાઓ છે.
અભાવના કારણે ઈચ્છાઓ જન્મે છે.
વિસ્મરણના કારણે અભાવ પેદા થાય છે.
મૂઢતા/અજ્ઞાનતાના કારણે વિસ્મરણ થઈ જાય છે.
अस प्रभु हृदयँ अछत अबिकारी। सकल जीव जग दीन दुखारी॥
नाम निरूपन नाम जतन तें। सोउ प्रगटत जिमि मोल रतन तें॥4॥
ऐसे विकाररहित प्रभु के हृदय में रहते भी जगत के सब जीव दीन और दुःखी हैं। नाम का निरूपण करके (नाम के यथार्थ स्वरूप, महिमा, रहस्य और प्रभाव को जानकर) नाम का जतन करने से (श्रद्धापूर्वक नाम जप रूपी साधन करने से) वही ब्रह्म ऐसे प्रकट हो जाता है, जैसे रत्न के जानने से उसका मूल्य॥4॥
અજ્ઞાનનો નાશ બુદ્ધ પુરૂષના વચનોથી થાય.
પ્રેમનો અભાવ દ્વૈષ પેદા કરે છે.
बंदउँ गुरु पद कंज कृपा सिंधु नररूप हरि।
महामोह तम पुंज जासु बचन रबि कर निकर॥5॥
मैं उन गुरु महाराज के चरणकमल की वंदना करता हूँ, जो कृपा के समुद्र और नर रूप में श्री हरि ही हैं और जिनके वचन महामोह रूपी घने अन्धकार का नाश करने के लिए सूर्य किरणों के समूह हैं॥5॥
निसिदिन बरसत नैन हमारे।
सदा रहत पावस ऋतु हम पर, जबते स्याम सिधारे।।
अंजन थिर न रहत अँखियन में, कर कपोल भये कारे।
कंचुकि-पट सूखत नहिं कबहुँ, उर बिच बहत पनारे॥
आँसू सलिल भये पग थाके, बहे जात सित तारे।
'सूरदास' अब डूबत है ब्रज, काहे न लेत उबारे॥
                                                          - सूरदास

मम गुन गावत पुलक सरीरा। गदगद गिरा नयन बह नीरा॥
काम आदि मद दंभ न जाकें। तात निरंतर बस मैं ताकें॥6॥
मेरा गुण गाते समय जिसका शरीर पुलकित हो जाए, वाणी गदगद हो जाए और नेत्रों से (प्रेमाश्रुओं का) जल बहने लगे और काम, मद और दम्भ आदि जिसमें न हों, हे भाई! मैं सदा उसके वश में रहता हूँ॥6॥
કૃષ્ણ રાધાની પરિકંમા કરે છે.
ભરત જન્મો જન્મ રામમાં રતિ માગે છે.
अरथ  न  धरम  न  काम  रुचि  गति  न  चहउँ  निरबान।
जनम-जनम  रति  राम  पद  यह  बरदानु  न  आन॥204॥
मुझे  न  अर्थ  की  रुचि  (इच्छा)  है,  न  धर्म  की,  न  काम  की  और  न  मैं  मोक्ष  ही  चाहता  हूँ।  जन्म-जन्म  में  मेरा  श्री  रामजी  के  चरणों  में  प्रेम  हो,  बस,  यही  वरदान  माँगता  हूँ,  दूसरा  कुछ  नहीं॥204॥
નરસિંહ મહેતા પણ કહે છે કે, “હરિના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે”.
ભુતલ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે.

નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે.

ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે.

ધન વૃંદાવન, ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે.

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે.

                                                                          - નરસિંહ મહેતા
પરિકંમા એ તો પરમની શોધ છે.
સંતો જ્યારે “હે” કહે છે ત્યારે તે અક્ષર નિરાશા જનક નથી પણ સંતો જે હરિને પોકારે છે તેનો પ્રાણ છે.
ગાંધીજીની પરિકંમાનું કેન્દ્ર સત્ય છે.
બુદ્ધની પરિકંમાનું કેન્દ્ર કરૂણા છે.
મહાવીર સ્વામીની પરિકંમાનું કેન્દ્ર નિતાંત અહિંસા છે.
ચૈતન્ય મહાપ્રભુની પરિકંમાનું કેન્દ્ર વિશુદ્ધ છે.
ભગવાનની પરિકંમાનું કેન્દ્ર ભક્ત છે.
હે ગોવિંદમાં હે અક્ષર એ તો ગોવિંદને લાવવાનું વાહન છે.
પરિકંમા જ્યાંથી શરૂ કરીએ ત્યાં જ પુરી થાય, જ્યાંથી નીકળીએ ત્યાં જ ફરીને પાછું આવવાનું હોય.
સુક્ષ્મ પરિકંમા મનથી થાય. મન એટલે માનસ પણ થાય, હ્નદય થાય.
આપણા હ્નદયને ઢંઢોળવા માટે હ્નદયની પરિકંમા કરવી પડે અને જોવું પડે કે આપણા હ્નદયમાં કોણે કબજો કરી લીધો છે.

મંગળવાર, ૧૪/૧૧/૨૦૧૭ - વૃંદાવન

જામવંત જેનો એક અર્થ વિદ્યાવાન છે થાય છે અને જેની સમગ્ર પ્રવૃત્તિ સર્જનાત્મક છે તેમણે વિરાટ સ્વરૂપની સાત પ્રદક્ષિણા ક્ષણ વારમાં કરી હતી.
बलि बाँधत प्रभु बाढ़ेउ सो तनु बरनि न जाइ।
उभय घरी महँ दीन्हीं सात प्रदच्छिन धाइ॥29॥
बलि के बाँधते समय प्रभु इतने बढ़े कि उस शरीर का वर्णन नहीं हो सकता, किंतु मैंने दो ही घड़ी में दौड़कर (उस शरीर की) सात प्रदक्षिणाएँ कर लीं॥29॥
આલોચના એ સારા શબ્દોમાં નીંદા જ છે.
કાતર ક્યારેય સિલાઈનું કામ ન કરી શકે.
ભજનાનંદી ધીરે ધીરે બોલવાનું ઓછું કરે.
સર્જનાત્મક આલોચના ગુપ્ત રૂપે નીંદા છે, નીંદા એ હિંસા છે, હિંસા એ અધર્મ છે. આવા અધર્મના નિર્વાણ માટે સદ્‌ગ્રંથ અવતાર ધારણ કરે છે.
સત્ય મોટામાં મોટું તપ છે.
तपबल रचइ प्रपंचु बिधाता। तपबल बिष्नु सकल जग त्राता॥
तपबल संभु करहिं संघारा। तपबल सेषु धरइ महिभारा॥2॥
तप के बल से ही ब्रह्मा संसार को रचते हैं और तप के बल से ही बिष्णु सारे जगत का पालन करते हैं। तप के बल से ही शम्भु (रुद्र रूप से) जगत का संहार करते हैं और तप के बल से ही शेषजी पृथ्वी का भार धारण करते हैं॥2॥
परम धर्म श्रुति बिदित अहिंसा।पर निंदा सम अघ न गरीसा।।11।।
वेदोंमें अहिंसा को परम धर्म माना है और परनिन्दा के समान भारी पाप नहीं है।।1।।
જ્યાં ધર્મ સંમેલન થયું હોય ત્યાં ધુમાડો ન થવો જોઈએ પણ શીતલ રોશની પ્રગટ થવી જોઈએ.
બુદ્ધ પુરૂષ ક્યારેય એવો દાવો ન કરે કે તે પોતે મહા પુરૂષ છે. તેનું મહાપુરૂષપણું તેના વકતવ્યમાં ન હોય પણ વ્યક્તિત્વમાં હોય.
સાત પ્રદક્ષિણા
૧ ચરણથી પરિકંમા
चरन  राम  तीरथ  चलि  जाहीं।  राम  बसहु  तिन्ह  के  मन  माहीं॥
मंत्रराजु  नित  जपहिं  तुम्हारा।  पूजहिं  तुम्हहि  सहित  परिवारा॥3॥
तथा  जिनके  चरण  श्री  रामचन्द्रजी  (आप)  के  तीर्थों  में  चलकर  जाते  हैं,  हे  रामजी!  आप  उनके  मन  में  निवास  कीजिए।  जो  नित्य  आपके  (राम  नाम  रूप)  मंत्रराज  को  जपते  हैं  और  परिवार  (परिकर)  सहित  आपकी  पूजा  करते  हैं॥3॥
जिन्ह  के  श्रवन  समुद्र  समाना।  कथा  तुम्हारि  सुभग  सरि  नाना॥2॥
हे  रामजी!  सुनिए,  अब  मैं  वे  स्थान  बताता  हूँ,  जहाँ  आप,  सीताजी  और  लक्ष्मणजी  समेत  निवास  कीजिए।  जिनके  कान  समुद्र  की  भाँति  आपकी  सुंदर  कथा  रूपी  अनेक  सुंदर  नदियों  से-॥2॥
મુનિનું મૌન અને ઋષિની વાણી જે સમજી લે તેની ઊર્ધ્વયાત્રા જલ્દી શરૂ થઈ જાય.
આપણે જ્યારે ચરણથી પરિકંમા કરીએ – પગપાળા પરિકંમા કરીએ ત્યારે તે માર્ગ ઉપર જે મહા પુરૂષોએ પરિકંમા કરી હોય, કરતા હોય તેની ચરણ રજ આપણને સ્પર્શી જાય અને જેમ અહલ્યાનો ઉદ્ધાર ભગવાન રામની ચરણ રજથી થયો હતો તેમ આપણો પણ ઉદ્ધાર થઈ જાય, આપણે પવિત્ર બની જઈએ.
૨ મનથી પરિકંમા
आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः ।
सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो
यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम् ॥ ४॥
દેખાદેખી કર્યા સિવાય પરિકંમા કરવી, માનસ પરિકંમા કરવી.
પરમાત્માની સેવામાં દેખાદેખી બાધક છે.
૩ બૌદ્ધિક પરિકંમા
સમજી વિચારી કરેલી નિર્ણયાત્મક પરિકંમા.
એહિં કલિકાલ સ્કલ સાધન શ્રમ
૪ ચૈતસિક પરિકંમા
આવી પરિકંમા યોગીઓની ચૈતસિક યાત્રાની પરિકંમા છે.
૫ અહંકારની ભૂમિકાની પરિકંમા
મેં આટલી પરિકંમા કરી એવો અહંકાર આવે.
જો કે વૈશ્વિક અહંકાર મુજબ બધામાં શિવરૂપનો અહંકાર છે જે બધા સાથે પરિકંમા કરે છે, બધા જ પરિકંમા કરે છે.
૬ દર્શન પરિકંમા
ચારે બાજુ જોઇ પરિકંમા કરવી.
ભીડ હોય છતાંય સિધી નજરથી લક્ષ્યને તાકવું, લક્ષ્યને કેન્દ્રમાં રાખી તેના ઉપર નજર કેન્દ્રિત કરવી.
કૃષ્ણનો આખા જગત સાથે દેહનો અંબંધ નથી પણ સ્નેહનો સંબંધ છે અને તેથી જ કૃષ્ણ સ્નેહના સંબંધના કારણે નૃત્ય પણ કરી શકે છે, ગાઈ પણ શકે છે, ઝુમી પણ શકે છે.
ભગવાને આપણને પાંપણ એટલા માટે આપી છે કે જે નથી જોવાનું તેવું જોવાનો સમય આવે ત્યારે પાંપણથી નયનને બંધ કરી દેવાની.
लोचन मग रामहि उर आनी। दीन्हे पलक कपाट सयानी॥
जब सिय सखिन्ह प्रेमबस जानी। कहि न सकहिं कछु मन सकुचानी॥4॥
नेत्रों के रास्ते श्री रामजी को हृदय में लाकर चतुरशिरोमणि जानकीजी ने पलकों के किवाड़ लगा दिए (अर्थात नेत्र मूँदकर उनका ध्यान करने लगीं)। जब सखियों ने सीताजी को प्रेम के वश जाना, तब वे मन में सकुचा गईं, कुछ कह नहीं सकती थीं॥4॥
लता ओट तब सखिन्ह लखाए। स्यामल गौर किसोर सुहाए॥
देखि रूप लोचन ललचाने। हरषे जनु निज निधि पहिचाने॥2॥
तब सखियों ने लता की ओट में सुंदर श्याम और गौर कुमारों को दिखलाया। उनके रूप को देखकर नेत्र ललचा उठे, वे ऐसे प्रसन्न हुए मानो उन्होंने अपना खजाना पहचान लिया॥2॥
थके नयन रघुपति छबि देखें। पलकन्हिहूँ परिहरीं निमेषें॥
अधिक सनेहँ देह भै भोरी। सरद ससिहि जनु चितव चकोरी॥3॥
श्री रघुनाथजी की छबि देखकर नेत्र थकित (निश्चल) हो गए। पलकों ने भी गिरना छोड़ दिया। अधिक स्नेह के कारण शरीर विह्वल (बेकाबू) हो गया। मानो शरद ऋतु के चन्द्रमा को चकोरी (बेसुध हुई) देख रही हो॥3॥
ખુદા આપે તો બે હાથે વહેંચી દો અને ન આપે તો મુશ્કરાઓ.
નર બની બે હાથે કમાઓ અને નારાયણ બની ચાર હાથે વહેંચો.
ॐ ईशा वास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ।। १ ।।

शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥
Meaning:
1: (Salutations to Sri Vishnu) Who has a Serene Appearance, Who Rests on a Serpent (Adisesha), Who has a Lotus on His Navel and Who is the Lord of the Devas,
2: Who Sustains the Universe, Who is Boundless and Infinite like the Sky, Whose Colour is like the Cloud (Bluish) and Who has a Beautiful and Auspicious Body,
3: Who is the Husband of Devi Lakshmi, Whose Eyes are like Lotus and Who is Attainable to the Yogis by Meditation,
4: Salutations to That Vishnu Who Removes the Fear of Worldly Existence and Who is the Lord of All the Lokas.
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.
તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.
આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
                                                                            મરીઝ
बिनु संतोष न काम नसाहीं। काम अछत सुख सपनेहुँ नाहीं।।
राम भजन बिनु मिटहिं कि कामा। थल बिहीन तरु कबहुँ कि जामा।।1।।
सन्तोष के बिना कामना का नाश नहीं होता और कामनाओं के रहते स्वप्न में भी सुख नहीं हो सकता। और श्रीराम के भजन बिना कामनाएँ कहीं मिट सकती हैं ? बिना धरती के भी कहीं पेड़ उग सकते हैं?
संतुष्ट: सततं योगी यतात्मा दृढ़निश्चय: ।
મહા પુરૂષ અત્તિ વિચિત્ર હોય.
મહા પુરૂષને પચાવવો અઘરો છે. તેનાં વચનોને સમજવાં અતિ અઘરું છે.
મહા પુરૂષના વચનોને સમજવાની નાસમજણ જ સર્જનાત્મક આલોચના કરવા પ્રેરે છે.
તુલસી મગન ભયે રામ ગુન ગાઇએ.
મારી આંખ જુએ તે સગુણ અને મારું હ્નદય મહેસુસ કરે તે નિર્ગુણ.
સગુણસા લગ રહા થા વો જબ તક દેખા, પર જબ છુઆ તબ નુર્ગુણ લગતા હૈ.
૭ શ્રવણ પરિકંમા
બધી પરિકંમામાં શ્રવણ દ્વારા થતી પરિકંમા શ્રેષ્ઠ પરિકંમા છે.
વિનોબા ભાવેએ પોતાના આશ્રમનું નામ પરમ ધામ રાખ્યું હતું.
પક્ષીનો કલરવ માણવો, ભમરાનું ગુંજન સાંભળવું, નદીના પ્રવાહના ખળખળ અવાજને માણવો વગેરે શ્રવણ ભક્તિ જ છે.


બુધવાર, ૧૫/૧૧/૨૦૧૭ - અક્રૂર ઘાટ


પરિકંમા કંઈક પ્રાપ્તિ માટે કરવાની હોય, કોઈની ખોજ માટે કરવાની હોય, અને જે પ્રાપ્ત કરવાનું છે તે મળી જાય પછી પણ આ પરિકંમા ચાલું જ રાખવાની હોય. પરિકંમા શરૂઆતના તબક્કામાં સાધન હોય જે અંતમાં સાધ્ય બની જાય છે.
जौं सब कें रह ग्यान एकरस। ईस्वर जीवहि भेद कहहु कस।।
यदि जीवों को एकरस (अखण्ड) ज्ञान रहे तो कहिये, फिर ईश्वर और जीवमें भेद ही कैसा ?
જીવમાં જ્ઞાન અખંડ રહેતું નથી. જો જીવમાં જ્ઞાન અખંડ રહે તો પછી જીવ અને ઈશ્વરમાં શું ફરક છે?
પરમ તત્વ ભક્તને/પ્રેમીને તેના માર્ગમાં વિઘ્ન ઊભું કરે છે. પણ આવું વિઘ્ન ભક્તને/પ્રેમીને તેના માર્ગમાંથી પિછેહઠ ન કરાવે. ઊલટાનું આવાં વિઘ્નો પ્રસન્નતામાં વૃદ્ધિ કરે. જો આવી વૃદ્ધિ થાય તો સમજવું કે આપણી ભક્તિને/પ્રેમને/પરિકંમાને પરમાત્માએ મંજુર રાખી છે, આપણી પરિકંમા સફળ થઈ છે.
આ અપ્રતિહત ભક્તિ છે.
તુલસી જ્ઞાન એ રસ છે એવું કહે છે કારણ કે રસૌવૈસઃ
પ્રેમની વ્યાખ્યા ન કરી શકાય, પ્રેમ વ્યાખ્યા કરવાનો વિષય નથી, પ્રેમ અવ્યાખ્ય છે.
જ્યારે કોઈને જોવાથી, કોઈના દર્શનથી જો આપણી આંખો અશ્રુભીની થાય તો સમજો એ પ્રેમ છે, આંખો ડબડબી જાય એ પ્રેમ છે.
પરિકંમા કોઈની ખોજ કરવા માટે છે.
આપણામાંથી જો જોવાનું છૂટી જાય અને અવલોકન કરવાનું, નિહાળવાનું આવી જાય તો આપણને બધું મંગલમય લાગે.
માનસમાં ત્રણવાર વિશ્વરૂપ દર્શનના પ્રસંગો છે, બે વાર કૌશલ્યાને અને એક વાર જામવંતને વિશ્વરૂપ દર્શન થાય છે.
વિશ્વરૂપ દર્શનનું પરિણામ શું આવે?
વિશ્વરૂપ દર્શન પ્રયાસથી/સાધનથી ન થાય પણ કૃપાથી થાય.
यह गुन साधन तें नहिं होई। तुम्हरी कृपा पाव कोइ कोई॥3॥
ये गुण साधन से नहीं प्राप्त होते। आपकी कृपा से ही कोई-कोई इन्हें पाते हैं॥3॥
ચર્મ ચક્ષુથી વિશ્વરૂપ દર્શન ન થાય પણ દિવ્ય ચક્ષુથી વિશ્વરૂપ દર્શન કરી શકાય.
વિશ્વરૂપ દર્શન પચાવી ન શકાય. અર્જુન પણ વિશ્વરૂપ દર્શનને પચાવી નથી શક્યો.
હરિની પ્રાપ્તિ કરતાં હરિ પ્રાપ્તિની લાલસા વધારે મહત્વની છે.
જામવંતને થયેલ વિશ્વરૂપ દર્શનનું પરિણામ તેણે કરેલ સાત પ્રદક્ષિણા છે.
પહેલાં વિભૂતિના દર્શન કર્યા પછી વિશ્વરૂપ દર્શન થાય.
વિષ્ણુની સેવા કરતાં પહેલાં વૈષ્ણવોની સેવા જરૂરી છે, દીન હિનની સેવા જરૂરી છે.
મહાપ્રભુજી કહે છે કે જીવ સ્વભાવથી દુષ્ટ છે.
જીવમાં રહેલ અત્યંત અહંકાર,અત્યંત કામના, અભિમાન, અત્યંત ભોગ તેને દુષ્ટ બનાવે છે.
અત્યંત ભોગમાં ૧૨ નો નાશ થાય છે.
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે
ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે
નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે
મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે
ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે
દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી
*****
विक्रेतुकामाखिलगोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति:।
दध्यादिकं मोहवशादवोचद् गोविन्द दामोदर माधवेति।।

जिनकी चित्तवृत्ति मुरारि के चरणकमलों में लगी हुई है, वे सभी गोपकन्याएं दूध-दही बेचने की इच्छा से घर से चलीं। उनका मन तो मुरारि के पास था; अत: प्रेमवश सुध-बुध भूल जाने के कारण ‘दही लो दही इसके स्थान पर जोर-जोर से ‘गोविन्द ! दामोदर ! माधव !’ आदि पुकारने लगीं।
*****
हरष बिषाद ग्यान अग्याना। जीव धर्म अहमिति अभिमाना॥
राम ब्रह्म ब्यापक जग जाना। परमानंद परेस पुराना॥4॥
हर्ष, शोक, ज्ञान, अज्ञान, अहंता और अभिमान- ये सब जीव के धर्म हैं। श्री रामचन्द्रजी तो व्यापक ब्रह्म, परमानन्दस्वरूप, परात्पर प्रभु और पुराण पुरुष हैं। इस बात को सारा जगत जानता है॥4॥
ગુરૂ જેને સ્વીકારી લે તેને બ્રહ્ન પણ સ્વીકારી લે, પછી ભલે તે દુષ્ટ હોય.
गुर पद पंकज सेवा तीसरि भगति अमान।
तीसरी भक्ति है अभिमानरहित होकर गुरु के चरण कमलों की सेवा है
વૈષ્ણવોની સેવા, દીન હિનની સેવા પર્યાપ્ત છે.
કૌશલ્યાને મળેલ વિશ્વરૂપ દર્શનનું ફળ
વિશ્વરૂપ દર્શન કર્યા પછી કૌશલ્યાને જ્ઞાનની ઉપલબ્ધી થાય છે.
ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रति बेद कहै।
मम उर सो बासी यह उपहासी सुनत धीर मति थिर न रहै॥
उपजा जब ग्याना प्रभु मुसुकाना चरित बहुत बिधि कीन्ह चहै।
कहि कथा सुहाई मातु बुझाई जेहि प्रकार सुत प्रेम लहै॥3॥
वेद कहते हैं कि तुम्हारे प्रत्येक रोम में माया के रचे हुए अनेकों ब्रह्माण्डों के समूह (भरे) हैं। वे तुम मेरे गर्भ में रहे- इस हँसी की बात के सुनने पर धीर (विवेकी) पुरुषों की बुद्धि भी स्थिर नहीं रहती (विचलित हो जाती है)। जब माता को ज्ञान उत्पन्न हुआ, तब प्रभु मुस्कुराए। वे बहुत प्रकार के चरित्र करना चाहते हैं। अतः उन्होंने (पूर्व जन्म की) सुंदर कथा कहकर माता को समझाया, जिससे उन्हें पुत्र का (वात्सल्य) प्रेम प्राप्त हो (भगवान के प्रति पुत्र भाव हो जाए)॥3॥
બીજી વારના વિશ્વરૂપ દર્શન પછી કૌશલ્યા માગે છે કે, ફરીથી માયા ક્યારેય ન વ્યાપે.
एक बार जननीं अन्हवाए। करि सिंगार पलनाँ पौढ़ाए॥
निज कुल इष्टदेव भगवाना। पूजा हेतु कीन्ह अस्नाना॥1॥
एक बार माता ने श्री रामचन्द्रजी को स्नान कराया और श्रृंगार करके पालने पर पौढ़ा दिया। फिर अपने कुल के इष्टदेव भगवान की पूजा के लिए स्नान किया॥1॥
करि पूजा नैबेद्य चढ़ावा। आपु गई जहँ पाक बनावा॥
बहुरि मातु तहवाँ चलि आई। भोजन करत देख सुत जाई॥2॥
पूजा करके नैवेद्य चढ़ाया और स्वयं वहाँ गईं, जहाँ रसोई बनाई गई थी। फिर माता वहीं (पूजा के स्थान में) लौट आई और वहाँ आने पर पुत्र को (इष्टदेव भगवान के लिए चढ़ाए हुए नैवेद्य का) भोजन करते देखा॥2॥
बार बार कौसल्या बिनय करइ कर जोरि।
अब जनि कबहूँ ब्यापै प्रभु मोहि माया तोरि॥202॥
कौसल्याजी बार-बार हाथ जोड़कर विनय करती हैं कि हे प्रभो! मुझे आपकी माया अब कभी न व्यापे॥202॥
ભરોંસો કરનારને શું મળે?
ભરોંસો કરનારને ઘ્રુવતા મળે.
मंत्र जाप मम दृढ़ बिस्वासा। पंचम भजन सो बेद प्रकासा॥
छठ दम सील बिरति बहु करमा। निरत निरंतर सज्जन धरमा॥1॥
मेरे (राम) मंत्र का जाप और मुझमंर दृढ़ विश्वास- यह पाँचवीं भक्ति है, जो वेदों में प्रसिद्ध है। छठी भक्ति है इंद्रियों का निग्रह, शील (अच्छा स्वभाव या चरित्र), बहुत कार्यों से वैराग्य और निरंतर संत पुरुषों के धर्म (आचरण) में लगे रहना॥1॥
જે વિશ્વાસ રાખે છે તેની સાથે, જે ભરોંસા ઉપર જીવે છે તેની સાથે ૧૫ નેત્રવાળો વિશ્વનાથ હોય છે.
જો આપણે વિશ્વાસ રાખીએ તો વિશ્વાસ રાખનારનો કદી ક્ષય નથી થતો.
बटु बिस्वास अचल निज धरमा। तीरथराज समाज सुकरमा॥
सबहि सुलभ सब दिन सब देसा। सेवत सादर समन कलेसा॥6॥
(उस संत समाज रूपी प्रयाग में) अपने धर्म में जो अटल विश्वास है, वह अक्षयवट है और शुभ कर्म ही उस तीर्थराज का समाज (परिकर) है। वह (संत समाज रूपी प्रयागराज) सब देशों में, सब समय सभी को सहज ही में प्राप्त हो सकता है और आदरपूर्वक सेवन करने से क्लेशों को नष्ट करने वाला है॥6॥
જ્યાં વિશ્વાસ હોય ત્યાં પાત્રતા હોય. વિશ્વાસ જ પાત્રતા છે.
જેને ખુદની પરિકંમા આવડી જાય તો તેણે ખુદાની પરિકંમા કરવાની જરૂર જ નથી.
ખુદને ઓળખવો એટલે अहं ब्रह्माऽस्मि મહા વાક્યને સમજી લેવું.
इस महावाक्य का अर्थ है- 'मैं ब्रह्म हूं।' यहाँ 'अस्मि' शब्द से ब्रह्म और जीव की एकता का बोध होता है। जब जीव परमात्मा का अनुभव कर लेता है, तब वह उसी का रूप हो जाता है। दोनों के मध्य का द्वैत भाव नष्ट हो जाता है। उसी समय वह 'अहं ब्रह्मास्मि' कह उठता है।
નિરંતર સ્મૃતિ ખુદની પરિકંમા છે.
જેને સંશય થાય તેણે બળવું જ પડે. સતીને સંશય થતાં તેણે યજ્ઞકુંડમાં પોતાને ભષ્મીભૂત કરી દીધી.
संशयात्मा विनश्यति
******
अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः।।4.40।।
Hindi Translation Of Sri Shankaracharya's Sanskrit Commentary By Sri Harikrishnadas Goenka
।।4.40।।इस विषयमें संशय नहीं करना चाहिये क्योंकि संशय बड़ा पापी है। कैसे सो कहते हैं जो अज्ञ यानी आत्मज्ञानसे रहित है जो अश्रद्धालु है और जो संशयात्मा है ये तीनों नष्ट हो जाते हैं। यद्यपि अज्ञानी और अश्रद्धालु भी नष्ट होते हैं परंतु जैसा संशयात्मा नष्ट होता है वैसे नहीं क्योंकि इन सबमें संशयात्मा अधिक पापी है। अधिक पापी कैसे है ( सो कहते हैं ) संशयात्माको अर्थात् जिसके चित्तमें संशय है उस पुरुषको न तो यह साधारण मनुष्यलोक मिलता है न परलोक मिलता है और न सुख ही मिलता है क्योंकि वहाँ भी संशय होना सम्भव है इसलिये संशय नहीं करना चाहिये।
Sanskrit Commentary By Sri Shankaracharya
।।4.40।। अज्ञश्च अनात्मज्ञश्च अश्रद्दधानश्च गुरुवाक्यशास्त्रेषु अविश्वासवांश्च संशयात्मा च संशयचित्तश्च विनश्यति। अज्ञाश्रद्दधानौ यद्यपि विनश्यतः न तथा यथा संशयात्मा। संशयात्मा तु पापिष्ठः सर्वेषाम्। कथम् नायं साधारणोऽपि लोकोऽस्ति। तथा न परः लोकः। न सुखम् तत्रापि संशयोत्पत्तेः संशयात्मनः संशयचित्तस्य। तस्मात् संशयो न कर्तव्यः।।कस्मात्
Hindi Translation By Swami Ramsukhdas
।।4.40।।विवेकहीन और श्रद्धारहित संशयात्मा मनुष्यका पतन हो जाता है। ऐसे संशयात्मा मनुष्यके लिये न यह लोक है न परलोक है और न सुख ही है।
Hindi Translation By Swami Tejomayananda
।।4.40।। अज्ञानी तथा श्रद्धारहित और संशययुक्त पुरुष नष्ट हो जाता है (उनमें भी) संशयी पुरुष के लिये न यह लोक है न परलोक और न सुख।।

*****

ગુરૂવાર, ૧૬/૧૧/૨૦૧૭ - માનસરોવર

શું પરિકંમા કર્મકાંડ છે?
પ્રદક્ષિણા પૂજાનું એક અંગ છે.
ગીતામાં જે યોગનું વર્ણન છે તેના પ્રયોગ રામાયણમાં છે.  …. સ્વામી રામકિંકરજી
વિદ્યમાન અને પ્રવર્તમાનમાં શું ફેર છે?
ગંગા શિવજીની જટામાં રહે, ગંગા વિષ્ણુના અંગુઠામાં રહે કે ગંગા બ્રહ્નાના કમંડલમાં રહે તેને ગંગા વિદ્યમાન છે પણ પ્રવર્તમાન નથી એવું કહેવાય, અહીં જે સક્રિય નથી, વહેતી નથી, ગંગા સાગર સુધી જતી નથી તેને વિદ્યમાન કહેવાય છે. પણ ગંગા જ્યારે ગંગોત્રીમાંથી નીકળી ગંગાસાગર સુધી જાય છે ત્યારે તે પ્રવર્તમાન છે, જે ક્રિયાશીલ છે, વહે છે, ગતિશીલ છે.
રામ કથા રસમય છે તેમજ રહસ્યમય પણ છે.
બુદ્ધ પુરૂષ આપણા હ્નદયમાં વિદ્યમાન પરમાત્માને પ્રવર્તમાન કરે છે, સક્રિય કરે છે.
બુદ્ધ પુરૂષનું સામાન્ય સ્મિત પણ આપણને સક્રિય કરી દે.
કૃષ્ણ જ્યારે સારથી બની અર્જુનનો રથ ચલાવે છે તે કૃષ્ણની સત લીલા છે.
કૃષ્ણ આ સત લીલા કરતાં કરતાં વચ્ચે જ્ઞાનોપદેશ કરે છે, ગીતા સંભળાવે છે તે ચિત લીલા છે.
અને તે જ કૃષ્ણ જ્યારે રાસલીલામાં ઊતરે છે ત્યારે તે આનંદ લીલા છે.
કૃષ્ણ જ્યારે આ ત્રણેય લીલા કરે છે ત્યારે જ તે સત્‍ ચિત આનંદ કહેવાય છે.
રામ ધનુષ્ય યજ્ઞમાં નિષ્ક્રિય બની બેસી રહે છે ત્યારે તે બ્રહ્ન રામ છે પણ જ્યારે વિશ્વામિત્ર કહે છે ત્યારે તે સક્રિય રામ બને છે.
उठहु राम भंजहु भवचापा। मेटहु तात जनक परितापा॥3॥
*****
बिस्वामित्र समय सुभ जानी। बोले अति सनेहमय बानी॥
विश्वामित्रजी शुभ समय जानकर अत्यन्त प्रेमभरी वाणी बोले- हे राम! उठो, शिवजी का धनुष तोड़ो और हे तात! जनक का संताप मिटाओ॥3॥
ઉપનિષદ પણ આવું જ કહે છે કેउत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।
*****
स्वामी विवेकानंद के उपदेशात्मक वचनों में एक सूत्रवाक्य विख्यात है । वे कहते थे:
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।
इस वचन के माध्यम से उन्होंने देशवासियों को अज्ञानजन्य अंधकार से बाहर निकलकर ज्ञानार्जन की प्रेरणा दी थी । कदाचित् अंधकार से उनका तात्पर्य अंधविश्वासों, विकृत रूढ़ियों, अशिक्षा एवं अकर्मण्यता की अवस्था से था । वे चाहते थे कि अपने देशवासी समाज के समक्ष उपस्थित विभिन्न समस्याओं के प्रति सचेत हों और उनके निराकरण का मार्ग खोजें । स्वामीजी इस कथन के महत्त्व को कदाचित् ऐहिक जीवन के संदर्भ देखते थे ।
यह सूत्रवाक्य स्वामीजी के अपने मौलिक वचन थे ऐसा मुझे नहीं लगा । वैदिक चिंतन तथा अध्यात्म में उनकी श्रद्धा थी । मुझे उस स्रोत को जानने की इच्छा हुई जहां से उन्हें उक्त वचन मिला होगा । संयोग से मुझे कठोपनिषद् में वह मंत्र दिखा जिसका आरंभिक अंश ‘उत्तिष्ठत जाग्रत …’ है । वह मंत्र है:

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ।।
(कठोपनिषद्, अध्याय १, वल्ली ३, मंत्र १४)
(उत्तिष्ठत, जाग्रत, वरान् प्राप्य निबोधत । क्षुरस्य निशिता धारा (यथा) दुरत्यया (तथा एव आत्मज्ञानस्य) तत् पथः दुर्गं (इति) कवयः वदन्ति ।)

जिसका अर्थ कुछ यूं हैः उठो, जागो, और जानकार श्रेष्ठ पुरुषों के सान्निध्य में ज्ञान प्राप्त करो । विद्वान् मनीषी जनों का कहना है कि ज्ञान प्राप्ति का मार्ग उसी प्रकार दुर्गम है जिस प्रकार छुरे के पैना किये गये धार पर चलना ।
*****
મહાપુરૂષોએ પોતાના માટે કરવાનું બધું જ કરી લીધું હોય છે અને છતાં તેઓ સક્રિય બને છે અને સમાજોપયોગી ક્રિયાઓ – કાર્યો કરે છે.
કોઈની પાસે ધન હોય તો તે ધન વિદ્યમાન છે એવું કહેવાય. પણ જ્યારે તે ધન સક્રિય બને અને લોકો માટે વપરાય ત્યારે તે ધન પ્રવર્તમાન ધન છે.
યજમાનોનું ધન સક્રિય બની લોકો માટે વપરાય છે, જ્યાં જરૂર છે ત્યાં વપરાય છે, જ્યાં અછતના ખાડા છે તેને ભરે છે.
પરિકંમા એ પ્રવાહી પરંપરા છે, પ્રવર્તમાન ક્રિયા છે.
પરિકંમા એ સક્રિય બનવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે.
પરિકંમા પૂણ્ય માટે કરો તો તે કર્મ કાંડ છે પણ જો પરિકંમા પ્રેમ માતે કરો તો તે કૃષ્ણ માટે છે, કૃષ્ણ ચરણ રતિ વધે તે માટે છે.
सीता  राम  चरन  रति  मोरें।  अनुदिन  बढ़उ  अनुग्रह  तोरें॥1॥
श्री  सीता-रामजी  के  चरणों  में  मेरा  प्रेम  आपकी  कृपा  से  दिन-दिन  बढ़ता  ही  रहे॥1॥
પરિકંમા કર્યા પછી પોતાના હ્નદયને ઢંઢોળો કે મારા હ્નદયમાંથી હજુ દંભ ગયો કે નહીં. પરિકંમા કર્યા પછી પોતાના માનસની – હ્નદયની પરિકંમા કરી તેને ઢંઢોળો.
માનસ પરિકંમા પુરી થયા પછી માનસની – હ્નદયની પરિકંમા કરો અને તપાસો કે દંભ ગયો કે નહીં.
દંભનો પુત્ર પાપ છે.
કોઈ મહા પુરૂષ પાસે આત્મનિવેદન કરી દંભમાંથી છૂટકારો મેળવી શકાય.
પાપને ભોગવ્યે જ છૂટકો છે. જો કે હરિનામથી પાપ પણ છૂટી જાય છે.
ભક્તિ, ભજન, પ્રેમ જ્યારે અહેતુ કરવામાં આવે ત્યારે તેમાં આવતાં વિઘ્નો કંઈ કરી શકશે નહીં.
સત્ય, પ્રેમ, કરૂણાના રસ્તે ચાલશો એટલે વિઘ્નો તો આવવાનાં જ. પણ આવાં વિઘ્નો આનંદ પણ આપશે.
જે પોતે પ્રસન્ન ન હોય તે બીજાને પ્રસન્ન ન કરી શકે.
અહેતુ ભક્તિ અપ્રતિહત ભક્તિમાં રૂપાંતરિત થાય છે ત્યારે અપ્રતિહત ભક્તિમાં કોઈ વિઘ્ન વિઘ્ન ન લાગતાં આનંદ આપે છે અને ત્યારે અંતઃકરણની, હ્નદયની પ્રસન્નતા વધે, પવિત્રતા વધે ત્યારે કરેલ કર્મ પૂણ્ય કમાવવા માટે નથી પણ પ્રેમ પ્રાપ્ત કરવા માટે છે. આવી પરિકંમા કર્મકાંડ નથી.
भक्ति प्रयच्छ रघुपुँगव निर्भराँ मे।
कामादि दोष रहितं कुरुमानसं च।।
अपने चरण कमलों की भक्ति दो और मेरे मन को काम-क्रोध-लोभ-मोह मद मात्सर्य इन दोषों से रहित कर दो।
श्रीरामचरित मानस में लिखा गया है-
નિયમનાં બંધન અને પ્રેમની સ્વતંત્રતા બધાને ગમે.

શુક્રવાર, ૧૭/૧૧/૨૦૧૭ - રમણરેતી 

૮ 
શનિવાર, ૧૮/૧૧/૨૦૧૭ - મથુરા 
સત્યની પરિકંમા કોણે કરી?
પ્રેમની પરિકંમા કોણે કરી?
કરૂણાની પરિકંમા કોણે કરી?
સત્યની પરિકંમા પ્રેમ કરે છે, પ્રેમની પરિકંમા કરૂણા કરે છે અને કરૂણાની પરિકંમા સત્ય કરે છે.
ભરત જે પ્રેમ છે, પ્રેમ મૂર્તિ છે તે કુશની સાથરીની પરિકમા કરે છે. આ સાથરી રામની છે. આમ સત્યની પરિકંમા પ્રેમ કરે છે.
સત્ય સદા સુંદર – સુહાવણું જ હોય.
સત્યની ઉપાસના કરનારને, સત્યનો આશ્ર કરનારને તેના માર્ગમાં આવતાં વિઘ્ન વિઘ્ન નથી લાગતાં.
ભરત રામની પાદૂકાને સિંહાસન ઉપર સ્થાપી પૂજા કરે છે. અહીં પાદૂકા જે રામની છે, રામ છે જે સત્ય છે તેને પૂજાનું એક અંગ બનાવે છે અને પરિકંમા કરે છે. પાદૂકા એ રામ જ છે. આ પણ સત્યની પરિકંમા પ્રેમ કરે છે તે દર્શાવે છે.
प्रभु  करि  कृपा  पाँवरीं  दीन्हीं।  सादर  भरत  सीस  धरि  लीन्हीं॥2॥
आखिर  (भरतजी  के  प्रेमवश)  प्रभु  श्री  रामचन्द्रजी  ने  कृपा  कर  खड़ाऊँ  दे  दीं  और  भरतजी  ने  उन्हें  आदरपूर्वक  सिर  पर  धारण  कर  लिया॥2॥
चरनपीठ  करुनानिधान  के।  जनु  जुग  जामिक  प्रजा  प्रान  के॥
करुणानिधान  श्री  रामचंद्रजी  के  दोनों  ख़ड़ाऊँ  प्रजा  के  प्राणों  की  रक्षा  के  लिए  मानो  दो  पहरेदार  हैं। 
પાદૂકા આપણા પ્રયાસ કે કર્મથી ન મળે પણ કૃપાથી પ્રસાદ રૂપે મળે.
પાદૂકા અયોધ્યાની પ્રાણ રક્ષા છે.
संपुट  भरत  सनेह  रतन  के।  आखर  जुग  जनु  जीव  जतन  के॥3॥
भरतजी  के  प्रेमरूपी  रत्न  के  लिए  मानो  डिब्बा  है  और  जीव  के  साधन  के  लिए  मानो  राम-नाम  के  दो  अक्षर  हैं॥3॥
મુલ્યવાન વસ્તુને તિજોરીમાં રાખવામાં આવે છે તે રીતે ભરતના પ્રેમ રૂપી રત્નનું સંપુટ પાદૂકા છે.
આપણે જીવ હોવાના નાતે સત્ય, કરૂણાનું વહન ન પણ કરી શકીએ. તેથી આપને મધ્યમ માર્ગ અપનાવી પ્રેમનું વહન – જતન કરવું જોઈએ.
ભરતના પ્રેમની રક્ષા પરમાત્મા કરે છે. પાદૂકા એ બે સંપુટ છે જેની વચ્ચે ભરત રૂપી પ્રેમની રક્ષા થાય છે. પાદૂકા ભરતના પ્રેમ રૂપી રત્નનું સંપુટ છે.
પ્રેમ પરમાત્મા છે, પ્રેમ બહું મુલ્યવાન છે, બહું મહિમાવંત રત્ન છે.
कुल  कपाट  कर  कुसल  करम  के।  बिमल  नयन  सेवा  सुधरम  के॥
रघुकुल  (की  रक्षा)  के  लिए  दो  किवाड़  हैं।  कुशल  (श्रेष्ठ)  कर्म  करने  के  लिए  दो  हाथ  की  भाँति  (सहायक)  हैं  और  सेवा  रूपी  श्रेष्ठ  धर्म  के  सुझाने  के  लिए  निर्मल  नेत्र  हैं। 
સેવા એ સુધર્મ છે.
વૈષ્ણવોએ સદા સેવા કરવી જોઈએ.
પાદૂકા એ રામનું એક અંગ છે અને રામ પોતાના અંગોનું અંગદાન ભરતને કરે છે.
કૃષ્ણ અર્જુનને દિવ્ય ચક્ષુ આપે છે જે નેત્રદાન છે, નેત્રનું અંગ દાન છે.
પાદૂકા એ એક લાકડાનું રૂપ હોવા છતાં તેના સ્વરૂપના બોધને જાણવો જરૂરી છે.
પાદૂકા કર છે જે હાથનું અંગ દાન છે.
જે ભજન કરે તેણે હારવાનું જ હોય.
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન.મારા ઘટમાં.
મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મુરારિ..મારા ઘટમાં.
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન..મારા ઘટમાં.
હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું … મારા ઘટમાં.
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં.
આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે
વારે વારે માનવદેહ ફરી ન મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે
મને મોહન મળે … મારા ઘટમાં.
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે … મારા ઘટમાં.
*****
એ મારું વનરાવન છે રૂડું   વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું   વૈકુંઠ નહિ રે આવું
એ નહિ આવું વાં નંદજીના લાલ રે વૈકુંઠ નહિ રે આવું
બેસીને રેવું ને ટગ ટગ જોવું, બેસીને રેવું ને ટગ ટગ જોવું
નહિ ખાવું કે જો નહિ મારે રે પીવું
ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહિ રે આવું
કે મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું
સરગના લોક તો છે અતિ કૂડાં, સરગના લોક તો છે અતિ કૂડાં
વાંથી વ્રજના ચોક મારે રૂડાં
ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું
એ રે વિશે બે જોડીયા હતાં જો, એ રે વિશે બે જોડીયા હતાં જો
એને સતવર મેલ્યા જો ને કાઢી
ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું
સરગથી  જો  ને  સોહામણું
અમને માનવને  મૃત્યલોક રે
પણ ઈમાં મોટી વાતું દોહ્યલી
વળી ઈમાં જરા- મરણ જોગ
*****
सिय  राम  प्रेम  पियूष  पूरन  होत  जनमु  न  भरत  को।
मुनि  मन  अगम  जम  नियम  सम  दम  बिषम  ब्रत  आचरत  को॥
दुख  दाह  दारिद  दंभ  दूषन  सुजस  मिस  अपहरत  को।
कलिकाल  तुलसी  से  सठन्हि  हठि  राम  सनमुख  करत  को॥
श्री  सीतारामजी  के  प्रेमरूपी  अमृत  से  परिपूर्ण  भरतजी  का  जन्म  यदि  न  होता,  तो  मुनियों  के  मन  को  भी  अगम  यम,  नियम,  शम,  दम  आदि  कठिन  व्रतों  का  आचरण  कौन  करता?  दुःख,  संताप,  दरिद्रता,  दम्भ  आदि  दोषों  को  अपने  सुयश  के  बहाने  कौन  हरण  करता?  तथा  कलिकाल  में  तुलसीदास  जैसे  शठों  को  हठपूर्वक  कौन  श्री  रामजी  के  सम्मुख  करता?
પ્રેમની પરિકંમા કરૂણા – શંકર કરે છે. શંકર કરૂણામૂર્તિ છે.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् ।
सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि ॥
उन परमेश्वर स्वरूपी शिव संग भवानीको मेरा नमन है जिनका वर्ण कर्पूर समान गौर है, जो करुणाके प्रतिमूर्ति हैं, जो सारे जगतके सार हैं, जिन्होने गलेमें सर्पके हार धारण कर रखे हैं और जो हमारे हृदय रूपी कमलमें सदैव विद्यमान रहते हैं |
પ્રેમની પરિકંમા શંકર કરે છે.
કોઈ પણ સૂત્રને/મંત્રને ઘુંટવું એ તે સૂત્રની/મંત્રની પરિકંમા છે.
શંકર ભગવાન કહે છે કે પ્રેમથી ભગવાન પ્રગટ થાય છે.
हरि ब्यापक सर्बत्र समाना। प्रेम तें प्रगट होहिं मैं जाना॥
देस काल दिसि बिदिसिहु माहीं। कहहु सो कहाँ जहाँ प्रभु नाहीं॥3॥
मैं तो यह जानता हूँ कि भगवान सब जगह समान रूप से व्यापक हैं, प्रेम से वे प्रकट हो जाते हैं, देश, काल, दिशा, विदिशा में बताओ, ऐसी जगह कहाँ है, जहाँ प्रभु न हों॥3॥

ભગવાન શંકર પ્રેમ સૂત્રને વારંવાર ઘુંટે છે.
રાધા તત્વ શું છે?
રાધા લાવણ્યસાર છે, રસ સાર છે, રસનો નિચોડ છે, રતિ ક્રિડાની લીલાનો સાર છે, કારૂણ્ય સાર છે, મધુર ચાબી રૂપ સાર છે.
શંકર ભગવાન પાર્વતી સાથે રાસલીલામાં પ્રવેશ કરે છે જે કરૂણા પ્રેમની પરિકંમા કરે છે તે દર્શાવે છે.
શંકર રામ રામ રટે છે અને રામ અને ભરત એક જ છે. આ પણ કરૂણાની પ્રેમની પરિકંમા જ છે.
કરૂણાની પરિકંમા સત્ય કરે છે.
રામેશ્વર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા રામ કરે છે અને પૂજા પણ કરે છે. અને પૂજા કર્યા પછી પરિકંમા પણ કરી જ હશે. આમ રામ – સત્ય કરૂણાની પરિકંમા કરે છે.
लिंग थापि बिधिवत करि पूजा। सिव समान प्रिय मोहि न दूजा॥3॥
श्री रामजी के वचन सुनकर वानरराज सुग्रीव ने बहुत से दूत भेजे, जो सब श्रेष्ठ मुनियों को बुलाकर ले आए। शिवलिंग की स्थापना करके विधिपूर्वक उसका पूजन किया (फिर भगवान बोले-) शिवजी के समान मुझको दूसरा कोई प्रिय नहीं है॥3॥
सिव द्रोही मम भगत कहावा। सो नर सपनेहुँ मोहि न पावा॥
संकर बिमुख भगति चह मोरी। सो नारकी मूढ़ मति थोरी॥4॥
जो शिव से द्रोह रखता है और मेरा भक्त कहलाता है, वह मनुष्य स्वप्न में भी मुझे नहीं पाता। शंकरजी से विमुख होकर (विरोध करके) जो मेरी भक्ति चाहता है, वह नरकगामी, मूर्ख और अल्पबुद्धि है॥4॥
માળા જપ એ પણ પરિકંમા જ છે.
કોઈના સ્મરણમાં – સ્મૃતિમાં ડૂબી જવું એ પણ પરિકંમા જ છે.
એક જ તત્વનું વારંવાર દર્શન પણ પરિકંમા જ છે.
સ્મૃતિ ખત્મ થઈ જાય પણ સમજ ખત્મ ન થવી જોઈએ એવું ઘણા મહાપુરૂષોનું માનવું છે. પણ પરમ તત્વની સ્મૃતિ ક્યારેય ખત્મ ન થવી જોઈએ, ભલે સમજ ખત્મ થઈ જાય. કૃષ્ણ પ્રેમમાં ભલે સમજ ખત્મ થઈ જાય પણ સ્મૃતિ ખત્મ ન થવી જોઈએ.
म्हारो प्रणाम श्री बांके बिहारी को
बांके बिहारी को म्हारो प्रणाम
मोर मुकुट माथे  तिलक बिराजे
कुंडल अलका कारी को
अधर मधुर पर बन्सी बजावे
रीझी रिझावे राधा प्यारी को
ये छवि देख मगन भई मीरा
मोहन गिरिबर धारी को
ત્રણની પરિકંમા ક્યારેય ન કરવી. કારણ કે આ ત્રણની પરિકંમા કરનાર માટે સારું પરિણામ નથી આવ્યું.
मोह दसमौली तद भ्राद अंहकार॥
મોહ, તામસપણુ અને કામની પરિકંમા ક્યારેય ન કરવી જોઈએ.
રાવણે જીવન પર્યંત મોહની પરિકંમા કરી અને સાક્ષાત મોહ બની ગયો.
કુંભકર્ણએ જીવન પર્યંત તામસની પરિકંમા કરી, તામસને અહંકાર પણ કહેવાય.
રાવણ પુત્ર ઈન્દ્રજીત કામનાગ્રસ્ત બની કામ બની ગયો, કામની પરિકંમા કર્યા કરી.

૯ 
રવિવાર, ૧૯/૧૧/૨૦૧૭ ગોવર્ધન

પરિભ્રમણ – પરિકંમા અને સ્થિરતામાં મહિમાવંત શું છે?
સ્થિરતાનો મહિમા પરિભ્રમણ કર્યા પછી જ સમજાય.
પરિકંમા મહિમાવંત છે અને સ્થિરતા પણ મહિમાવંત છે.
રમણ મહર્ષિએ અરૂણાચલમની ગુફામાં કરેલી સ્થિરતા મહિમાવંત રહી છે.
ઘણા આચાર્યોએ નિરંતર પરિભ્રમણ કર્યું છે.
સ્વયં ભગવાન કૃષ્ણએ પણ જીવન પર્યંત પરિભ્રમણ જ કર્યું છે. અને સ્થિર થયા તો પ્રાચીના પીપળના નીચે બેસી ગયા અને લીલા સમાપ્ત કરી દીધી. તેમના પરિભ્રમણ અને સ્થિરતા મહિમાવંત છે.
પરિકંમામાં સ્થિરતા અને સ્થિરતામાં પરિકંમા અનુભવી શકાય.
પરિકંમાનું ફળ શું છે?
પરિકંમા એ ફળ જ છે. પરિકંમામાં ડકાર અનુભવી શકાય.
પાર્વતી એક વખતના કથા શ્રવણમાં કૃતકૃત્યતા અનુભવે છે.
આપણે કોઈ બુદ્ધ પુરૂષની પરિકંમા કરી તેનું પૂર્ણ દર્શન કરીએ છીએ.
હકિકતમાં તો બુદ્ધ પુરૂષ જ તેના આશ્રિતની પરિકંમા કરે છે.
બુદ્ધ પુરૂષને શોધવાનો પ્રયાસ જ ખોટો છે, બુદ્ધ પુરૂષ જ તેના યોગ્ય આશ્રિતની શોધમાં હોય છે.
ગુરૂ તેના આશ્રિતની સાત પ્રકારે પરિકંમા કરે છે.
ઈશ્વર, ગુરૂ, બુદ્ધ પુરૂષ, ગ્રંથ પણ બંધન છે એવું કહેનાર પણ છે.
નિત્સએ કહ્યું છે કે ઈશ્વર મરી ગયો છે.
આ ઘોષણા ઉપર ઓશો તેમનો અભિપ્રાય આપતાં કહે છે કે, ઈશ્વર મરી ગયો છે એ નિવેદન એ એક સિક્કાની એક બાજુ છે, તેની બીજી બાજુનું નિવેદન એવું છે કે સારું થયું જીવ આઝાદ થઈ ગયો. ઈશ્વર મરી ગયો એટલે કોઈ બંધન ન રહેતાં જીવ આઝાદ થઈ ગયો.
આમ તો ઈશ્વરનું બંધન છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે જ.
अहं निर्विकल्पो निराकार-रूपो, विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम्।
न चासंगतं नैव मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोहं शिवोहम्॥
         I am all pervasive. I am without any attributes, and without any form. I have neither attachment to the world, nor to liberation. I have no wishes for anything because I am everything, everywhere, every time, always in equilibrium. I am indeed, That eternal knowing and bliss, Shiva, love and pure consciousness.
લોકો તો આમ પણ બોલે અને તેમ પણ બોલે. તેથી લોકોના અભિપ્રાય પ્રમાણે ભજન ન થઈ શકે.
બુદ્ધ પુરૂષ તેના આશ્રિતની સપ્તપદી કરે છે.
૧ બુદ્ધ પુરૂષ આપણી – આશ્રિતના શરીરની પરિકંમા કરે છે. બુદ્ધ પુરૂષ આપણા શરીરના રોગોની દવા કરે છે.
હનુમાનજી જે શંકરાવતાર છે – વિશ્વ ગુરૂ છે તેમના માટે ગવાય છે કે, “સંકટ કટૈ મિટૈ સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા”.
૨ બુદ્ધ પુરૂષ આપણા મનની પરિકંમા કરે છે.
જ્યારે આપણે કોઈ શુભ નિર્ણય કરીએ કે શુભ વિચાર કરીએ કે શિવ સંકલ્પ કરીએ ત્યારે એ આપણા બુદ્ધ પુરૂષની તે સમયની પરિકંમાનું ફળ છે.
બુદ્ધ પુરૂષ વારંવાર આપણા મનને સાવધાન કરે છે.
૩ બુદ્ધ પુરૂષ આપણી બુદ્ધિની પરિકંમા કરે છે અને આપણને દાન કરવા, તપ કરવા પ્રેરે છે, આપણી બુદ્ધિને શુદ્ધ કરે છે.
૪ બુદ્ધ પુરૂષ આપણા ચિતની પરિકંમા કરે છે.
૫ બુદ્ધ પુરૂષ આપણા અહંકારની પરિકંમા કરે છે અને આપણામાં અહંકાર ન આવે તે માટે અહંકારની સ્વિચ તેની પાસે રાખે છે.
૬ બુદ્ધ પુરૂષ આપણા ધનની પરિકંમા કરે છે.
જીવનની સાર્થકતા એ એક અર્થ છે જેને કોઈ લૂંટી ન લે તેની કાળજી બુદ્ધ પુરૂષ પરિકંમા કરીને રાખે છે.
૭ બુદ્ધ પુરૂષ આપણા આત્મ તત્વની પરિકંમા કરે છે.
सदगुर ग्यान बिराग जोग के। बिबुध बैद भव भीम रोग के॥
ज्ञान, वैराग्य और योग के लिए सद्गुरु हैं और संसार रूपी भयंकर रोग का नाश करने के लिए देवताओं के वैद्य (अश्विनीकुमार) के समान हैं।
રામ ચરિત માનસ એ ગુરૂ ગ્રંથ છે.
પરિકંમાનો ક્યારેય અંત ન થાય, પરિકંમા પુરી ન થાય. પરિકંમા કાયમ ચાલ્યા જ કરે, જન્મો જન્મ પરિકંમા થયા જ કરે. પરિકંમા એ એક વર્તુળ છે જેને એક કેન્દ્ર બિંદુ હોય છે. આ કેન્દ્ર ઉપર દ્રષ્ટિ રાખીને પરિકંમા કરીએ તો પરિકંમા કરવાનો થાક ક્યારેય ન લાગે.
મહિપતિ દશરથ મહારાજાએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પરિકંમા કરી છે. દશરથ મહારાજાએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને કેન્દ્રમાં રાખેલ છે.
केहि  हेतु  रानि  रिसानि  परसत  पानि  पतिहि  नेवारई।
मानहुँ  सरोष  भुअंग  भामिनि  बिषम  भाँति  निहारई॥
दोउ  बासना  रसना  दसन  बर  मरम  ठाहरु  देखई।
तुलसी  नृपति  भवतब्यता  बस  काम  कौतुक  लेखई॥
'हे  रानी!  किसलिए  रूठी  हो?'  यह  कहकर  राजा  उसे  हाथ  से  स्पर्श  करते  हैं,  तो  वह  उनके  हाथ  को  (झटककर)  हटा  देती  है  और  ऐसे  देखती  है  मानो  क्रोध  में  भरी  हुई  नागिन  क्रूर  दृष्टि  से  देख  रही  हो।  दोनों  (वरदानों  की)  वासनाएँ  उस  नागिन  की  दो  जीभें  हैं  और  दोनों  वरदान  दाँत  हैं,  वह  काटने  के  लिए  मर्मस्थान  देख  रही  है।  तुलसीदासजी  कहते  हैं  कि  राजा  दशरथ  होनहार  के  वश  में  होकर  इसे  (इस  प्रकार  हाथ  झटकने  और  नागिन  की  भाँति  देखने  को)  कामदेव  की  क्रीड़ा  ही  समझ  रहे  हैं।
जब  तें  रामु  ब्याहि  घर  आए।  नित  नव  मंगल  मोद  बधाए॥
भुवन  चारिदस  भूधर  भारी।  सुकृत  मेघ  बरषहिं  सुख  बारी॥1॥
जब  से  श्री  रामचन्द्रजी  विवाह  करके  घर  आए,  तब  से  (अयोध्या  में)  नित्य  नए  मंगल  हो  रहे  हैं  और  आनंद  के  बधावे  बज  रहे  हैं।  चौदहों  लोक  रूपी  बड़े  भारी  पर्वतों  पर  पुण्य  रूपी  मेघ  सुख  रूपी  जल  बरसा  रहे  हैं॥1॥ 
મહારાજા જનક પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની – નિર્વાણની પરિકંમા કરે છે.
રાવણના કેન્દ્રમાં પણ ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે જ.
सुनि कठोर बानी कपि केरी। कहत दसानन नयन तरेरी॥
खल तव कठिन बचन सब सहऊँ। नीति धर्म मैं जानत अहऊँ॥2॥
वानर (अंगद) की कठोर वाणी सुनकर रावण आँखें तरेरकर (तिरछी करके) बोला- अरे दुष्ट! मैं तेरे सब कठोर वचन इसीलिए सह रहा हूँ कि मैं नीति और धर्म को जानता हूँ (उन्हीं की रक्षा कर रहा हूँ)॥2॥
કથાનો કોઈ અંત નથી. કથા અનંત છે.
हरि अनंत हरि कथा अनंता। कहहिं सुनहिं बहुबिधि सब संता॥

પરિવારના સભ્યોમાં હરિ દર્શનથી શરૂઆત કરો.

સેવા અને સ્મરણ થાય અને તે પણ સંસારના કિચુડ કિચુડ અવાજ વચ્ચે થાય તેવી આદત પાડો.
જીવને ૧૦ વસ્તુની જરૂરત છે. આ ૧૦ જરૂરિયાત રામ ચરિત માનસની પરિકંમા કરવાથી પૂર્ણ થાય.
૧ ઉત્સાહ
રામ ચરિત માનસની પરિકંમા કરવાથી જીવનમાં વારંવાર ઉદાસી નહીં આવે. ઉત્સાહ અખંડ રહે તેવી જીવ ઈચ્છે છે.
सिय रघुबीर बिबाहु जे सप्रेम गावहिं सुनहिं।
तिन्ह कहुँ सदा उछाहु मंगलायतन राम जसु॥361॥
श्री सीताजी और श्री रघुनाथजी के विवाह प्रसंग को जो लोग प्रेमपूर्वक गाएँ-सुनेंगे, उनके लिए सदा उत्साह (आनंद) ही उत्साह है, क्योंकि श्री रामचन्द्रजी का यश मंगल का धाम है॥361॥

૨ અનુરાગ – પ્રેમ
અનુરાગ – પ્રેમ જીવ માટે અતિ આવશ્યક છે જે રામ ચરિત માનસની પરિકંમા કરવાથી આવે છે.
भरत  चरित  करि  नेमु  तुलसी  जो  सादर  सुनहिं।
सीय  राम  पद  पेमु  अवसि  होइ  भव  रस  बिरति॥326॥
तुलसीदासजी  कहते  हैं-  जो  कोई  भरतजी  के  चरित्र  को  नियम  से  आदरपूर्वक  सुनेंगे,  उनको  अवश्य  ही  श्रीसीतारामजी  के  चरणों  में  प्रेम  होगा  और  सांसारिक  विषय  रस  से  वैराग्य  होगा॥326॥
૩ વૈરાગ્ય
સાચો અનુરાગ – હેતુ રાહિત અનુરાગ હોય તો તે વૈરાગ્યમાં પરિવર્તિત થાય જ.
અનુરાગ વૈરાગ્યના પાત્રમાં સલામત રહે.
                                              राम भगति दृढ़ पावहिं बिनु बिराग जप जोग॥
૪ દ્રઢ ભક્તિ
રામ ચરિત માનસની પરિકંમા કરવાથી નિરંતર દ્રઢ ભક્તિ મળે, અવ્યભિચારિણી ભક્તિ પ્રાપ્ત થાય.
रावनारि जसु पावन गावहिं सुनहिं जे लोग।
राम भगति दृढ़ पावहिं बिनु बिराग जप जोग॥46 क॥
जो लोग रावण के शत्रु श्री रामजी का पवित्र यश गावेंगे और सुनेंगे, वे वैराग्य, जप और योग के बिना ही श्री रामजी की दृढ़ भक्ति पावेंगे॥46 (क)॥
૫ મનોરથ
રામ ચરિત માનસની પરિકંમા કરવાથી આપણા મનોરથ સફળ થાય.
तिन्ह कर सकल मनोरथ सिद्ध करहिं त्रिसिरारि॥30
****
भव भेषज रघुनाथ जसु सुनहिं जे नर अरु नारि।
तिन्ह कर सकल मनोरथ सिद्ध करहिं त्रिसिरारि॥30 क॥

श्री रघुवीर का यश भव (जन्म-मरण) रूपी रोग की (अचूक) दवा है। जो पुरुष और स्त्री इसे सुनेंगे, त्रिशिरा के शत्रु श्री रामजी उनके सब मनोरथों को सिद्ध करेंगे॥30 (क)॥

૬ ભવતરણ
રામ ચરિત માનસની પરિકંમા કરવાથી સંસાર પાર કરવા માટે, સંસારમાં તરવા માટે શક્તિ મળે, અહીં ભવતરણ એટલે નિર્વાણ નહીં.
सकल सुमंगल दायक रघुनायक गुन गान।
सादर सुनहिं ते तरहिं भव सिंधु बिना जलजान॥60॥
श्री रघुनाथजी का गुणगान संपूर्ण सुंदर मंगलों का देने वाला है। जो इसे आदर सहित सुनेंगे, वे बिना किसी जहाज (अन्य साधन) के ही भवसागर को तर जाएँगे॥60॥
૭ વિજય
૮ વિવેક
૯ વિભૂતિ
समर बिजय रघुबीर के चरित जे सुनहिं सुजान।
बिजय बिबेक बिभूति नित तिन्हहि देहिं भगवान॥121 क॥
जो सुजान लोग श्री रघुवीर की समर विजय संबंधी लीला को सुनते हैं, उनको भगवान्‌ नित्य विजय, विवेक और विभूति (ऐश्वर्य) देते हैं॥।121 (क)॥
૧૦ પરમ વિશ્રામ
पायो परम बिश्रामु राम समान प्रभु नाहीं कहूँ।।3।।
**
जाकी कृपा लवलेस ते मतिमंद तुलसीदासहूँ।
पायो परम बिश्रामु राम समान प्रभु नाहीं कहूँ।।3।।

[परम] सुन्दर, सुजान और कृपानिधान तथा जो अनाथों पर प्रेम करते हैं, ऐसे एक श्रीरामचन्द्रजी ही हैं। इनके समान निष्काम (निःस्वार्थ) हित करनेवाला (सुह्रद्) और मोक्ष देनेवाला दूसरा कौन है ? जिनकी लेशमात्र कृपासे मन्दबुद्धि तुलसीदासने भी परम शान्ति प्राप्त कर ली, उन श्रीरामजीके समान प्रभु कहीं भी नहीं हैं।।3।।










No comments:

Post a Comment