Translate

Search This Blog

Tuesday, October 18, 2011

માનસ દેહોત્સર્ગ

રામ કથા

માનસ દેહોત્સર્ગ



સોમનાથ

ગુજરાત

તારીખ ૮ ઑક્ટોબર, ૨૦૧૧ થી તારીખ ૧૬ ઑક્ટોબર, ૨૦૧૧



મુખ્ય ચોપાઈ
જબ જદુબંસ કૄષ્ન અવતારા    l

હોઈ હિ હરન મહા મહિભારા     ll

કૃષ્ન તનય હોઇહિ પતિ તોરા    l

બચનુ અન્યથા હોઇ ન મોરા    ll



બાલકાંડ ૮૭/૧



જ્યારે યાદવ કૂળમાં કૃષ્ણાવતાર થશે, જે પૄથ્વી પરનો મહા (પાપનો) ભાર હરનાર હશે, ત્યારે કૃષ્ણનો પુત્ર તારો પતિ થશે. મારું વચન મિથ્યા નહિં થાય.



શનિવાર, તારીખ ૮ ઑક્ટોબર, ૨૦૧૧
પૂર્ણાવતાર શ્રી કૄષ્ણે આપણને સંદેશ, ઉપદેશ  અને આદેશ દ્વેષ મુક્ત રીતે આપ્યો છે.

ભગવાન શંકરે બે સ્ત્રી પાત્રોને - પાર્વતી અને રતી - કથા સંભળાવી છે.

શિવજી રામ કથા અને કૄષ્ણ કથાના વક્તા છે.

શ્રોતામાં રતી ન હોય તો કથા જામે જ નહિં, રસ ન પડે.

ધર્મ એ છે જે આપણામાં સુષુપ્ત અવસ્થામાં રહેલ આનંદને પ્રગટાવે છે, આનંદને માણવાનો મોકો પેદા કરે છે.

હરિ કૃપા થાય તો જ ગાવાનું મળે, ગાઈ શકાય.

વાલ્મીકિ આદિ કવિ છે અને મહાદેવ અનાદી કવિ છે.





રવિવાર, તારીખ ૯ ઑક્ટોબર, ૨૦૧૧




 



સોમવાર, તારીખ ૧૦ ઑક્ટોબર, ૨૦૧૧

 



મંગળવાર, તારીખ ૧૧ ઑક્ટોબર, ૨૦૧૧

 



બુધવાર, તારીખ ૧૨ ઑક્ટોબર, ૨૦૧૧

 



ગુરુવાર, તારીખ ૧૩ ઑક્ટોબર, ૨૦૧૧

 



શુક્રવાર, તારીખ ૧૪ ઑક્ટોબર, ૨૦૧૧

 

 


શનિવાર, તારીખ ૧૫ ઑક્ટોબર, ૨૦૧૧

 



રવિવાર, તારીખ ૧૬, ઑક્ટોબર, ૨૦૧૧

No comments:

Post a Comment