Translate

Search This Blog

Wednesday, July 29, 2026

ગુરુ પૂર્ણિમાનું મહાન પર્વ - 2026

 

આજે જુલાઈ ૨૯, ૨૦૬, વિક્રમ સંવત ૨૦૮૨, બુધવાર, અષાઢ સુદ (શુકલ) પુનમ

ગુરુ પૂર્ણિમાનું મહાન પર્વ

આજે મારા ગુરુ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય બ્રહ્માનંદપુરીજી મહારાજના ચરણ કમળમાં મારા દંડવત પ્રણામ કરું છું.

 

     



શંકરમ્‌ શંકરાચાર્યમ્‌ કેશવમ્‌ બાદરાયણમ્‌

  

સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તૌ પુનઃ પુનઃ

 

  

કૃતે વિશ્વગુરુર્બ્રહ્મા ત્રેતાયાં ઋષિસતમઃ

દ્વાપરે વ્યાસ એવ સ્યાત કલાવત્ર ભવામ્યહમ્‌

 

 

જગદ્‌ગુરુ તરીકે સતયુગમાં બ્રહ્મા, ત્રેતાયુગમાં મહષિ વશિષ્ટ, દ્વાપરયુગમાં મહર્ષિ વેદ વ્યાસ અને

 કળિયુગમાં શંકરાચાર્યની ગણના થશે એવું આદિ શંકરનું વિધાન છે.

 

ગુરુ પરંપરા

 

નારાયણમ પદ્મભુવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્ર પરાશરં ચ

 

 વ્યાસં શુકં ગૌડપદં મહાન્તં ગોવિન્દ યોગીન્દ્રમથાસ્ય શિષ્યં  ll

 

શ્રી શંકરાચાર્યમથાસ્ય પદ્મપાદં ચ હસ્તામલકં ચ શિષ્યં

 

તં તોટકં વાર્તિકકારમન્યાનસ્મદ્રરૂન્‌ સંતતમાનતોસ્મિ  ll

 

સદાશિવ સમારમ્ભાં શંકરાચાર્ય મધ્યમાં  l

 

અસ્મદાચાર્યં પર્યન્તાં વન્દે ગુરૂપરંપરામ્‌  ll

 

 

આદિ શંકરાચાર્ય સંન્યાસ ધર્મ અને ગુરુ પરંપરાના અગિયારમા અધિષ્ઠાતા છે.

 

સત્‌યુગમાં (૧) નારાયણ, (૨) બ્રહ્મા, (૩) રુદ્ર

 

ત્રેતાયુગમાં (૪) વશિષ્ટ (૫) શક્તિ (૬) પારાશર

 

દ્વાપરયુગમાં (૭) વેદ વ્યાસ (૮) શુકદેવ

 

કળિયુગમાં (૯) ગૌડપાદ (૧૦)   ગોવિંદપાદ (૧૧) શંકરાચાર્ય

 

अज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाक्या।

चक्षुरुन् मीलितं येन तस्मै श्रीगुरवे नमः॥

તે પૂજનીય ગુરુને નમસ્કાર, જેમણે જ્ઞાનરૂપી અંજન-શલાકા વડે અજ્ઞાનના અંધકારથી અંધ બનેલી

 વ્યક્તિની આંખો ખોલી નાખી. આ ગુરુની એક પ્રસિદ્ધ પ્રાર્થના છે. તેમાં અંધત્વ મટાડતા

 ચિકિત્સકનું પ્રભાવશાળી રૂપક વાપરવામાં આવ્યું છે. અજ્ઞાન એ અંધકાર છે જે મનુષ્યને અંધ

 બનાવે છે, જ્ઞાન એ વિશેષ ઔષધ (અંજન) છે, અને ગુરુ તે છે જે સત્ય પ્રત્યે આપણી આંખો

 ખોલવા માટે તે ઔષધનો પ્રયોગ કરે છે.


ગોસ્વામી તુલસીદાસજીએ વર્ણવેલ ગુરુ વંદના

गुरु वंदना

 बंदउँ गुरु पद कंज कृपा सिंधु नररूप हरि।

महामोह तम पुंज जासु बचन रबि कर निकर॥5॥

मैं उन गुरु महाराज के चरणकमल की वंदना करता हूँ, जो कृपा के समुद्र और नर रूप में श्री हरि ही

 हैं और जिनके वचन महामोह रूपी घने अन्धकार का नाश करने के लिए सूर्य किरणों के समूह हैं॥5॥

चौपाई :

 बंदऊँ गुरु पद पदुम परागा। सुरुचि सुबास सरस अनुरागा॥

अमिअ मूरिमय चूरन चारू। समन सकल भव रुज परिवारू॥1॥

मैं गुरु महाराज के चरण कमलों की रज की वन्दना करता हूँ, जो सुरुचि (सुंदर स्वाद), सुगंध तथा

 अनुराग रूपी रस से पूर्ण है। वह अमर मूल (संजीवनी जड़ी) का सुंदर चूर्ण है, जो सम्पूर्ण भव रोगों के

 परिवार को नाश करने वाला है॥1॥

 सुकृति संभु तन बिमल बिभूती। मंजुल मंगल मोद प्रसूती॥

जन मन मंजु मुकुर मल हरनी। किएँ तिलक गुन गन बस करनी॥2॥

वह रज सुकृति (पुण्यवान्‌ पुरुष) रूपी शिवजी के शरीर पर सुशोभित निर्मल विभूति है और सुंदर

 कल्याण और आनन्द की जननी है, भक्त के मन रूपी सुंदर दर्पण के मैल को दूर करने वाली और

 तिलक करने से गुणों के समूह को वश में करने वाली है॥2॥

  श्री गुर पद नख मनि गन जोती। सुमिरत दिब्य दृष्टि हियँ होती॥

दलन मोह तम सो सप्रकासू। बड़े भाग उर आवइ जासू॥3॥

श्री गुरु महाराज के चरण-नखों की ज्योति मणियों के प्रकाश के समान है, जिसके स्मरण करते ही

 हृदय में दिव्य दृष्टि उत्पन्न हो जाती है। वह प्रकाश अज्ञान रूपी अन्धकार का नाश करने वाला है, वह

 जिसके हृदय में आ जाता है, उसके बड़े भाग्य हैं॥3॥

 उघरहिं बिमल बिलोचन ही के। मिटहिं दोष दुख भव रजनी के॥

सूझहिं राम चरित मनि मानिक। गुपुत प्रगट जहँ जो जेहि खानिक॥4॥

उसके हृदय में आते ही हृदय के निर्मल नेत्र खुल जाते हैं और संसार रूपी रात्रि के दोष-दुःख मिट

 जाते हैं एवं श्री रामचरित्र रूपी मणि और माणिक्य, गुप्त और प्रकट जहाँ जो जिस खान में है, सब

 दिखाई पड़ने लगते हैं-॥4॥

दोहा :

 जथा सुअंजन अंजि दृग साधक सिद्ध सुजान।

कौतुक देखत सैल बन भूतल भूरि निधान॥1॥

जैसे सिद्धांजन को नेत्रों में लगाकर साधक, सिद्ध और सुजान पर्वतों, वनों और पृथ्वी के अंदर कौतुक

 से ही बहुत सी खानें देखते हैं॥1॥

चौपाई :

 गुरु पद रज मृदु मंजुल अंजन। नयन अमिअ दृग दोष बिभंजन॥

तेहिं करि बिमल बिबेक बिलोचन। बरनउँ राम चरित भव मोचन॥1॥

श्री गुरु महाराज के चरणों की रज कोमल और सुंदर नयनामृत अंजन है, जो नेत्रों के दोषों का नाश

 करने वाला है। उस अंजन से विवेक रूपी नेत्रों को निर्मल करके मैं संसाररूपी बंधन से छुड़ाने वाले

 श्री रामचरित्र का वर्णन करता हूँ॥1॥

 

સદ્દગુરુ વિમુખને સન્મુખ કરી દેછે, 26/07/2026 … માનસ દર્શન – પૂજ્ય મોરારી બાપુ