Translate

Search This Blog

Sunday, February 25, 2018

માનસ વિભીષણ

રામ કથા
માનસ વિભીષણ
નૈરોબી, આફ્રિકા
શનિવાર, તારીખ ૨૪/૦૨/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૦૪/૦૩/૨૦૧૮
મુખ્ય પંક્તિઓ
सचिव जो रहा धरमरुचि जासू।
भयउ बिमात्र बंधु लघु तासू॥
उसका जो मंत्री था, जिसका नाम धर्मरुचि था, वह रावण का सौतेला छोटा भाई हुआ ॥
नाम बिभीषन जेहि जग जाना।
बिष्नुभगत बिग्यान निधाना॥
उसका विभीषण नाम था, जिसे सारा जगत जानता है। वह विष्णुभक्त और ज्ञान-विज्ञान का भंडार था।

શનિવાર, ૨૪/૦૨/૨૦૧૮


રવિવાર, ૨૫/૦૨/૨૦૧૮
પ્રતિષ્ઠા બધાને આપો પણ નિષ્ઠા ફક્ત એક જ પ્રત્યે રાખો.
માણસે માણસ બનવાની જરૂર છે.
માણસ જો ઈર્ષા, નીંદા અને દ્વેષ ન કરે તો માણસ બની જાય. આ ત્રણ છૂટી જાય તો માણસ માણસ બની જાય. ઈર્ષા જીવથી થાય, નીંદા જીભથી થાય અને દ્વેષ કરવામાં આખી જિંદગી જાય.
રામ કથા એ ૯ ભાઈઓની કથા છે જેમાં બે ભાઈ – વાલી અને સુગ્રીવ – વાનર છે, ત્રણ ભાઈ -રાવણ, કુંભકર્ણ અને વિભીષણ - રાક્ષસ છે અને ચાર ભાઈ – રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન માનવ છે.


No comments:

Post a Comment