Translate

Search This Blog

Thursday, November 21, 2013

મનુષ્યમાં શુદ્ધિ અને પ્રેમની વૃદ્ધિ કરે સંવેદના, માનસદર્શન, મોરારિબાપુ

મનુષ્યમાં શુદ્ધિ અને પ્રેમની વૃદ્ધિ કરે સંવેદના

માનસદર્શન, મોરારિબાપુ

  • રામચરિતમાનસના સાતેય સોપાનમાં મુનિઓનાં દર્શન થાય છે. મારી દૃષ્ટિએ તો રામચરિતમાનસ મુનિમય છે. પરંતુ આ બધા જ મુનિઓમાં આપણે મહામુનિની ખોજ કરવાની છે. વર્તમાન વિશ્વમાં મારે કોઇને મહામુનિ કહેવા હોય તો હું મારી જવાબદારી એ વિનોબાજીને કહીશ. તમે સ્વીકારો ન સ્વીકારો એ તમારી જવાબદારી છે પણ મારી વ્યાસપીઠને વિનોબાજીમાં મહામુનિનું દર્શન થાય છે અને એ પણ વાત કરી દઉં કે મહામુનિપણું મળવું આસાન નથી. મને સાબરમતી આશ્રમની એક વાત યાદ આવે છે.




'તુ ઇસે ઇબાદત સમજ લે
તેરી યાદ મેં હમ કબ સે સોયે નહીં હૈ.’



'જસિ બિબાહ કે બિધિ શ્રુતિ ગાઇ’



'મહામુનિન્હ સો સબ કરવાઇ’



'ઉદાસીન નિત રહિ‌એ ગોસાઇ’



'મોજમાં રહેવું, મોજમાં રહેવું અને મોજમાં રહેવું રે...
અગમ અગોચર અલખધણીની ખોજમાં રહેવું રે...
ગોતનારાને ગોત્યો નહીં જડે એ ગહન ગોવિંદો રે
પણ હરિભક્તુને હાથવગો છે એ તો પ્રેમપરખંડો રે...’



'વિશ્વકલ્યાણ હિ‌ત વ્યગ્ર ચિત્ત સર્વદા’


'નિસદિન બરસત નૈન હમારે
સદા રહત બારીસરીતુ હમપર
જબસે શ્યામ સીધારે...’


(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


Continue reading at the Sunday Bhaskar

No comments:

Post a Comment