Translate

Search This Blog

Monday, October 14, 2013

જીવનમાં આનંદ આપે તે ગુરુ, માનસદર્શન, મોરારિબાપુ

જીવનમાં આનંદ આપે તે ગુરુ

courtesy : Divya Bhaskar




- આપણા બધાના જીવનમાં ગુરુ ઉપાય છે. ગુરુ મારગ છે. ગુરુ માધ્યમ પણ છે. ગુરુ મંજિલ પણ છે અને ગુરુ સાધન પણ છે. ગુરુનો ક્યારેય ખોટી રીતે ઉપયોગ ન કરો



બંદઉ ગુરુ પદ પદુમ પરાગા
સુરુચિ સુબાસ સરસ અનુરાગા
શ્રીગુરુ પદ નખ મનિ ગનજોતી સુમિરત દિબ્ય દૃષ્ટિ હિ‌ય હોતી


'ગુરુ તારો પાર ન પાયો હે ન પાયો
પ્રથમીના માલિક તમે રે તારો તો અમે તરીએ...’



આશ્રિતને આયુધ આપે



'આયુધ સર્વ સમર્પિ‌ કૈ’



આશ્રિતને આયુષ્ય આપે


આશ્રિતને આધાર આપે



આશ્રિતને આનંદ આપે



આશ્રિતને આબરૂ આપે



આશ્રિતને આહાર આપે


'અમિઅ મૂરિમય ચૂરત ચારુ
સમન સકલ ભવરુજ પરિવારુ’

શરીર તો શરીર છે પણ મનનું આરોગ્ય ખૂબ મહત્ત્વનું છે માટે ગુરુ આશ્રિતને આહાર સાથે આરોગ્ય પણ અર્પણ કરે છે. આપણે સૌ સદ્ગુરુ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં આયુધ, આયુષ્ય, આધાર, આનંદ આબરૂ અને આહાર સાથે આરોગ્ય પણ પ્રાપ્ત થાય એવી આપના ચરણોમાં પ્રાર્થના.'
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Continue reading at Sunday Bhaskar.


No comments:

Post a Comment