Translate

Search This Blog

Monday, October 28, 2013

જીવનમાં કાર્ય કરતા હાનિ થાય, પણ ગ્લાનિ ન થવી જોઇએ, માનસદર્શન, મોરારિબાપુ

જીવનમાં કાર્ય કરતા હાનિ થાય, પણ ગ્લાનિ ન થવી જોઇએ


માનસદર્શન, મોરારિબાપુ

હાનિ, લાભ, જન્મ, મરણ, યશ અને અપજશ આ છ વસ્તુ વિધાતાના હાથમાં હોય છે, પરંતુ એની બીજી બાજુ આપણા હાથમાં હોય છે. જે આ છ વસ્તુને જીવનમાં બંને બાજુથી સમજે છે એ વ્યાસપીઠની દૃષ્ટિએ મહામુનિ છે.

Read full article at Sunday Bhaskar.

No comments:

Post a Comment