Translate

Search This Blog

Saturday, October 5, 2013

કરુણારૂપી સાગરનાં ચૌદ રત્નો કરુણામાંથી જન્મે છે, માનસદર્શન, મોરારિબાપુ

કરુણારૂપી સાગરનાં ચૌદ રત્નો કરુણામાંથી જન્મે છે

- કરુણારૂપી સાગરમાંથી આપણા સંતોએ ચિંતન-મનનનાં મંથન દ્વારા ચૌદ રત્નો પ્રાપ્ત કર્યાં છે. રામચરિતમાનસમાંથી જે કરુણામાંથી રત્નો પ્રાપ્ત થયાં છે એ ચૌદ રત્નો આ પ્રમાણે છે...

રામચરિતમાનસમાં તુલસીદાસજી કરુણાને સાગર કહે છે. કરુણા સ્વયં સાગર છે અને આપણે ત્યાં સાગરને રત્નાકર કહેવામાં આવે છે. આવા કરુણારૂપી સાગરમાંથી આપણા સંતોએ ચિંતન-મનનનાં મંથન દ્વારા ચૌદ રત્નો પ્રાપ્ત કર્યાં છે. રામચરિતમાનસમાંથી જે કરુણામાંથી રત્નો પ્રાપ્ત થયાં છે એ ચૌદ રત્નો આ પ્રમાણે છે. કદાચ રત્નોની ચર્ચા કરવામાં ક્રમ ન રહે તો માફ કરશો. આવો આપણે કરુણા દ્વારા જે રત્નો પ્રાપ્ત થાય છે એનું દર્શન કરીએ.

૧. સુખ

૨. નિષ્કામતા

૩. અતિશય પ્રિયતા

૪. નિરહંકારિતા

પ. સુજાનતા

૬. શબ્દકૌશલ્ય

૭. દોષોનો નાશ થવો

૮. સુકોમળતા: સુકોમળતા

૯. સુંદરતા

૧૦. બીજાની પીડાને સમજવી

૧૧. પરમવિવેક

૧૨. નિર્મલ ભક્તિ

૧૩. પ્રેમ

૧૪. નેમ

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)




Read full article at Sunday Bhaskar.

No comments:

Post a Comment