Translate

Search This Blog

Sunday, May 18, 2014

જીવનમાં શરણાગતિ એ પ્રેમનું લક્ષણ છે, માનસદર્શન, મોરારિબાપુ

જીવનમાં શરણાગતિ એ પ્રેમનું લક્ષણ છે


  • જ્યાં સુધી આપણામાં સમર્પણ આવશે નહીં ત્યાં સુધી આપણામાં પ્રેમનું લક્ષણ દેખાશે નહીં. 

'કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના,
છોડો બેકાર કી બાતે મેં કહીં બીત ન જાયે રૈના.

'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે
પરદુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે
વાચ-કાછ મન ન‌શ્ચિ‌લ રાખે ધન્ય ધન્ય જનની તેની રે...

  • વિરહ બહુ જ પ્યારી અવસ્થા છે. 


  • ગુરુ પણ અમુક સમયે શિષ્યની સ્મૃતિ ખોલી દે છે. 
  •  બીજા માટે જીવન જીવવું એ પણ પ્રેમનું એક લક્ષણ છે. 
  •  ટૂંકમાં શરણાગતિ પ્રેમનું લક્ષણ છે. આપણે રાજી રહીએ કે ન રહીએ. તું રાજી રહે એ પ્રેમનું લક્ષણ છે. 

જયસીયારામ '
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


મોરારિબાપુ




No comments:

Post a Comment