Translate

Search This Blog

Monday, May 26, 2014

સમગ્ર સંસારને કરુણારૂપી માતાની જરૂર છે, માનસદર્શન, મોરારિબાપુ

સમગ્ર સંસારને કરુણારૂપી માતાની જરૂર છે


બાર પ્રકારના મનમાંથી એક મનનું નામ મૃતકમન છે. હવે મરેલામનનો મતબલ સંવેદનશૂન્ય થાય છે. જે માણસ બીજા ઉપર કરુણા ન વરસાવી શકે એનુ મન મૃતક માનવું જોઈએ. ગાંધીબાપુએ સાત સામાજિક પાપની ઉદ્ઘોષણા કરી હતી.


હમ સે તો સમજદાર હૈ યે ફૂલ સે બચ્ચે,
જો દૂધ તો પીતે હૈ લેકિન મલાઈ નહીં ખાતે.

No comments:

Post a Comment