Translate

Search This Blog

Monday, May 5, 2014

રામકથા સમાજને શુદ્ધ કરે છે, માનસદર્શન, મોરારિબાપુ

રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે, 'હું તો મારા સુખ માટે રઘુનાથની ગાથા ગાઉં છું.’ સંતવાણીના આરાધકો આપણા પ્રાણ ખોલવા માટે જ ગાય છે.

મોરારિબાપુ

'હે ગુરુ તારો પાર ન પાયો
પૃથ્વીના માલિક તમે રે તારો તો-
અમે તરીએ રે...
હે જી રે સંતો ગવરીના પુત્ર ગણેશને સમરીએ
સમરુ શારદામાઇ...
પૃથ્વીના માલિક તમે રે તારો...’



'ન ધરા સુધી ન ગગન સુધી,
નહીં ઉન્નતિ ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું
ફક્ત એકમેકના મન સુધી’

Read More at Sunday Bhaskar.

No comments:

Post a Comment