Translate

Search This Blog

Sunday, April 27, 2014

ભગવાન રામ સ્વયં ગોસાંઇ છે, માનસદર્શન, મોરારિબાપુ

'ભગવાન રામ સ્વયં ગોસાંઇ છે’


રામચરિતમાનસમાં સૌથી વધારે ગોસાંઇ શબ્દનું સંબોધન ભગવાન રામ માટે થયું છે. લગભગ બાવીસ વાર તુલસીદાસજીએ માનસમાં રામને ગોસાંઇ કહ્યા છે. તુલસીદાસજીએ મંથનના આધારે તેર રત્નો આપ્યાં.


રામચરિતમાનસમાં તથા અન્ય સાહિ‌ત્યમાં ગોસાંઇ શબ્દનો અર્થ સ્વામી થાય.

Read full article at Sunday Bhaskar.

No comments:

Post a Comment