Translate

Search This Blog

Tuesday, December 10, 2013

દુ:ખનું મૂળ માણસનો સ્વભાવ, માનસદર્શન, મોરારિબાપુ

દુ:ખનું મૂળ માણસનો સ્વભાવ, માનસદર્શન, મોરારિબાપુ





જેમાં તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણનો સમાવેશ થાય છે

  • રામચરિતમાનસમાં ચાર જગ્યાએ સંવાદના રૂપમાં રામકથા ચાલે છે. 
  • કૈલાસમાં ભગવાન શિવ ભવાનીને રામકથા સંભળાવે છે. 
  • ર્તીથરાજ પ્રયાગમાં પરમવિવેકી યાજ્ઞવલ્કય મહારાજ ભરદ્વાજજીને રામકથા સંભળાવે છે. 
  • બાબા ભુશુંડીજી, ખગપતિ-ગરુડજીને સંભળાવે છે 
  • અને તુલસીદાસજી પોતાના મનને કેન્દ્રમાં રાખીને આપણને બધાને કંઇક દર્શન કરાવી રહ્યા છે. 



'હરિના જન તો મુક્તિ ન માગે
માગે જનમ જનમ અવતાર રે...
નિત્ય સેવા નિત્ય કીર્તન-ઓચ્છન
નિરખવા નંદકુમાર રે...’


  • તો દુ:ખનાં ચાર કારણ, 
  • જેમાં પહેલું કાળ દુ:ખ આપે છે. 
  • દુ:ખનું બીજું કારણ કર્મ છે. માણસ પોતાના કર્મના આધારે દુ:ખી થાય છે. સવારથી સાંજ સુધી જેવાં કર્મ કરે એ કર્મના ફળ સ્વરૂપે સુખદુ:ખ પ્રાપ્ત થાય છે. 
  • દુ:ખનું ત્રીજું કારણ ગુણ છે. જેમાં તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણનો સમાવેશ થાય છે.
  • દુ:ખનું ચોથું કારણ સમજાવતાં તુલસીદાસજી કહેવા લાગ્યા કે માણસ પોતાના સ્વભાવના કારણે દુ:ખી થાય છે.


Continue Reading at Sunday Bhaskar......

No comments:

Post a Comment