Translate

Search This Blog

Sunday, December 15, 2013

મનમંદિરમાં સાત સૂત્રોનું નિત્ય સ્મરણ રહે, માનસદર્શન, મોરારિબાપુ

મનમંદિરમાં સાત સૂત્રોનું નિત્ય સ્મરણ રહે




તુલસીદાસજીએ ભિન્ન ભિન્ન સંદર્ભોમાં મંદિર શબ્દનો સદુપયોગ કર્યો છે


  • મનમંદિરમાં સાત વસ્તુઓ હોવી જોઇએ જેમાં મૂર્તિ‌, પૂજારી, શિખર, ધજા, આરતી, પ્રસાદ અને માનવતાનો સાર્વભોમ વિચાર, આવી સાત વસ્તુઓ મંદિરમાં ખૂબ જ જરૂરી છે.



  • અરણ્યકાંડમાં સ્થૂળરૂપે મંદિર ન પણ હોય. પણ મને એમ લાગે છે કે અરણ્યકાંડ સ્વયં એકમંદિર છે.



  • રામચરિતમાનસમાં કુલ અગિયાર મંદિરોના જુદા જુદા સંદર્ભે ઉલ્લેખ તુલસીદાસજીએ કર્યા છે. જેમાં મનમંદિર, મણિમંદિર, ગુણમંદિર, સુખમંદિર, ક્ષમામંદિર, હરિમંદિર, નિજમંદિર, દિલમંદિર, જનકમંદિર, નૃપમંદિર અને છેલ્લે હરમંદિરની ચર્ચા છે. 



(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)



મોરારિબાપુ


Continue reading at Sunday Bhaskar.



No comments:

Post a Comment