Translate

Search This Blog

Monday, December 23, 2013

સત્ય લેવાય, પ્રેમ દેવાય અને કરુણામાં જિવાય એ જીવન છે, માનસદર્શન, મોરારિબાપુ

સત્ય લેવાય, પ્રેમ દેવાય અને કરુણામાં જિવાય એ જીવન છે




  • રામકથા દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ કથાને કપટ છોડી ગાવ



  • રામચરિતમાનસમાં ઉત્તરકાંડમાં તુલીસદાસજી લખે છે:

'મન કામના સિદ્ધિ નરપાવા
જે યહ કથા કપટ તજિ ગાવા’


  • અમારો નીતિનભાઇ વડગામો લખે છે.

પોથીને પરતાપે ક્યાં ક્યાં પૂગિયા
ભગવા રે અંકાશે જઇને ઊડિયા...




  • 'સકલ લોક જગ પાવનિ ગંગા’

કથા તો સ્વયં ગંગા છે. કદાચ ગંગાસ્નાન કરવા ન જવાય તો મનમાં ઓછું ન લાવતા. કથામાં જાવ ત્યારે થોડું જળ લેતા જજો. ગંગાજળ બનતા વાર નહીં લાગે. રામકથા તો હાલતી ચાલતી ગંગા છે. બને તો કથારૂપી ગંગામાં નિત્ય સ્નાન કરજો જીવન ધન્ય બની જશે.

જય સીયારામ'
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


  • રામકથા દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ કથાને કપટ છોડી ગાવ. જે વ્યક્તિ કપટ છોડીને રામાયણની ચોપાઇનું ગાન કરે છે એની મનોકામના સિદ્ધ થાય છે. રામકથા તો હાલતી ચાલતી ગંગા છે.


મોરારિબાપુ
rameshwardashariyani@gmail.com


Read full article at Sunday Bhaskar.


No comments:

Post a Comment