Translate

Search This Blog

Sunday, June 28, 2015

રૂપનો અહંકાર પણ વ્યક્તિ માટે એક રોગ છે, માનસદર્શન, મોરારિબાપુ

રૂપનો અહંકાર પણ વ્યક્તિ માટે એક રોગ છે
રૂપનો અહંકાર ન કરો. પોતાના સ્વરૂપનો કરો. રૂપ બદલી શકાય છે. સ્વરૂપ ક્યારેય બદલી શકાતું નથી. રૂપ ઉપર પરદો પાડી શકાય છે જ્યારે સ્વરૂપ ઉપર પરદો વધારે સમય ટકી શકતો નથી. શૂપર્ણખાએ બહુ સુંદર રૂપ લીધું. કેટલા સમય માટે?


Read full article at Sunday Bhaskar, page 8.

No comments:

Post a Comment