Translate

Search This Blog

Wednesday, July 31, 2013

કરુણાનું અંજન આંખમાં આંજવાથી ભજન થઇ જાય છે, મોરારિબાપુ, માનસદર્શન

કરુણાનું અંજન આંખમાં આંજવાથી ભજન થઇ જાય છે





  • જીવનમાં કોઇ વ્રત લેવાની ઇચ્છા થાય તો કરુણાનું વ્રત ધારણ કરજો અને પ્રભુને પ્રાર્થના કરજો કે, હે પ્રભુ, અમે કઠોર ન બનીએ પણ નિત્ય કરુણાનું વ્રત લઇને ચાલીએ એવી અમારી ઉપર કૃપા વરસાવજો



  • 'પરમધરમ શ્રુતિ બિંદિત અહિંસા
  • પરનિંદા સમ અઘ ન ગરીસા’



  • રામચરિતમાનસમાં ફક્ત એક જ વાર અહિંસા શબ્દનો પ્રયોગ થયો છે. 



  • 'કર્પુર ગૌરં કરુણાવતારં’





  • 'નિર્મલ મન જન સો મોહિ‌ પાવા
  • મોહિ‌ કપટ છલ છિદ્ર ન ભાવા ’





  • બસ, જીવનમાં પ્રેમ કરજો અને કોઇ વ્રત લેવાની ઇચ્છા થાય તો કરુણાનું વ્રત ધારણ કરજો અને પ્રભુને પ્રાર્થના કરજો કે, હે પ્રભુ, અમે કઠોર ન બનીએ પણ નિત્ય કરુણાનું વ્રત લઇને ચાલીએ એવી અમારી ઉપર કૃપા વરસાવજો. અંતે કરુણાનિધાન એવા ભગવાન રામજીનાં ચરણોમાં પ્રાર્થના કરું છું કે પૂરા વિશ્વમાં સત્ય, પ્રેમ અને કરુણાનો સેતુ બંધાય. સમગ્ર વિશ્વ કરુણામય બને. દરેક પરિવારમાં કરુણા પ્રગટ થાય અને સમાજમાં પ્રેમયુગની સ્થાપના થાય તેવી પ્રભુ પ્રાર્થના. 'જય સીયારામ’ '

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment