Translate

Search This Blog

Tuesday, December 24, 2019

પ્રેમયાત્રામાં અસુર જ નહીં, દૈવી તત્ત્વ પણ બાધક બને




અસહ્ય પ્રેમની અવસ્થાવાળા માણસ જ્યારે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે યાત્રા કરે છે તો પાંચ વિઘ્ન આવે છે. 
  1. વ્રતભંગ થાય; 
  2. વચ્ચે આવતો સમાજ ગેરસમજ કરે; 
  3. મહાત્માઓ કસોટી કરે; 
  4. દેવતાઓ કસોટી કરે, 
  5. પરિવારનો જ કોઇ સભ્ય તમારી હત્યા કરવાનું એલાન કરે ત્યારે સમજવું કે ચિત્રકૂટ સાવ નિકટ છે, કેમ કે ઘણીવાર પ્રેમીઓને નિકટના લોકો જ મારવા માટે તૈયાર થાય છે!



Read full article at Divya Bhaskar.

No comments:

Post a Comment