Translate

Search This Blog

Tuesday, December 31, 2019

હિન્દુસ્તાન ચમત્કારોનો નહિ, સાક્ષાત્કારોનો દેશ છે, માનસ દર્શન


હિન્દુસ્તાન ચમત્કારોનો નહિ, સાક્ષાત્કારોનો દેશ છે

  • બુદ્ધપુરુષ પાણીને સ્પર્શે તો પાણી પણ માણસ માટે હરિનામનો નશો બની જાય છે

  • ગોસ્વામીજી કહે છે, ગ્રહની કયા ગ્રહ સાથે યુતિ થાય છે એના આધારે શુભ-અશુભ થતું હોય છે. તો ગ્રહ સુયોગ અને કુયોગ પામીને અર્થ બદલી દે છે અને અર્થ બદલતાં પરિણામ બદલી જાય છે
  • રાવણના હાથમાં તલવાર એક ખલના હાથની તલવાર છે, પરંતુ શસ્ત્ર રામના હાથમાં આવે તો વિશ્વની સુરક્ષા થઇ જાય છે.
  •  ક્યારેક ક્યારેક કોઇકના હાથમાં શસ્ત્ર પણ શાસ્ત્ર બની જાય છે
  •  આપણા જીવનના રથનાં બે પૈડાં છે. એક પૈડાનું નામ વિચાર છે અને બીજા પૈડાનું નામ વિશ્વાસ છે

  • બુદ્ધપુરુષ પાણીને સ્પર્શે તો પાણી પણ માણસ માટે હરિનામનો નશો બની જાય છે
  •  આપણા બધાંનાં પાપનો જન્મ ત્રણ વસ્તુમાંથી થાય છે. બીજાના દ્રોહથી, ખુદ પર કે બીજા પર કરેલા ક્રોધથી અને જૂઠથી. .

  •  હિન્દુસ્તાન સ્વયં ચમત્કાર છે. હિન્દુસ્તાન ચમત્કારનો નહીં, સાક્ષાત્કારનો દેશ છે
  •  તો જિસસે કહ્યું, બાળક જેવા જે હશે એમને પહેલો પ્રવેશ મળશે. બાળક જેવા હશે એનો મતલબ બાળક જેવા નિર્દોષ, બાળક જેવા નિખાલસ, બાળક જેવા પવિત્ર અંત:કરણ, બાળક જેવા આશ્રિત, એવી સ્થિતિમાં જે હશે પરમાત્માના રાજમાં પહેલાં પહોંચશે.



No comments:

Post a Comment