Translate

Search This Blog

Thursday, June 6, 2013

મોરારિબાપુ અને સર્વધર્મ સમભાવ.... ડો. મહેબૂબ દેસાઈ

The image displayed below is with the courtesy of Divya Bhaskar daily.

મોરારિબાપુ અને સર્વધર્મ સમભાવ
ડો. મહેબૂબ દેસાઈ

Courtesy : Divya Bhaskar


મોરારિબાપુ માત્ર ગુજરાતના જ નહીં પણ સમગ્ર વિશ્વના સંત અને કથાકાર છે. તેઓ કથાકાર કરતાં એક શિક્ષક અને સુધારક વિશેષ છે. રામાયણની કથા તો વર્ષોથી એક જ છે, પણ તે કથામાં સાંપ્રત વિચારો, સમસ્યાઓ અને સર્વધર્મ સમભાવને સુંદર અને અસરકારક રીતે સાંકળીને તેમણે એક સામાજિક ચિંતકનો દરજજો પણ પ્રાપ્ત કર્યોછે. તેમની કથામાં વ્યકત થતો સર્વધર્મ સમભાવ એ માત્ર શબ્દો કે વિચાર નથી પણ જીવનમાં અપનાવેલા વ્યવહાર અને સંસ્કાર પણ છે.



Continue reading at Dharam Darshan Magazine, Divya Bhaskar, ePaper, page 2.

No comments:

Post a Comment