Translate

Search This Blog

Sunday, June 23, 2013

સમાજમાં શિક્ષકનો આદર થવો જ જોઇએ

સમાજમાં શિક્ષકનો આદર થવો જ જોઇએ ...


  • આજના શિક્ષકોએ પણ એક કામ કરવાની જરૂર છે કે પોતાના વિધાર્થીઓની ભીતરમાં પડેલી જુદી જુદી ચેતનાઓને પહેલા ઓળખે અને ઓળખીને એને ખોલે એ બહુ જરૂરી છે. 



  • હું એટલું જ કહીશ કે આજના દરેક વિદ્યાર્થીઓ બળવાન તો બને સાથે સાથે શીલવાન પણ બને.


મોરારિબાપુ

માનસદર્શન




Read full article at epaper of Sunday Bhaskar, page 8 and 6

Read full article at Divya Bhaskar.




No comments:

Post a Comment