Translate

Search This Blog

Sunday, October 5, 2014

સમજદાર વ્યક્તિ બીજાનું શોષણ ન કરે પોષણ કરે, મોરારિબાપુ, માનસદર્શન

સમજદાર વ્યક્તિ બીજાનું શોષણ ન  કરે પોષણ કરે



  • ત્યારે હું કહું છું કે તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે કે 'સ્વાન્ત: સુખાય' મારા માટે તો બધી સદ્પ્રવૃત્તિઓ સ્વાન્ત સુખાય છે. જેમાં મને આનંદ આવે છે અને સમાજમાં કોઇ પણ સદ્પ્રવૃત્તિ થાય તો એમાં આનંદ હોય. 

  • મને એક વેદ વાક્ય યાદ આવે છે. વેદની એક ઋચા છે 'સપ્તમર્યાદા: કવયસ્તચક્ષુ:'. 


આપણે બધાએ સમજવા જેવી સાત મર્યાદા છે,


  • જેમાં સાયનાચાર્ય પ્રથમ બતાવે છે કે કામ-ક્રોધ આદિ વિકૃત વિચારોમાંથી નીપજતા ખોટા વિચારો કરવા જોઇએ નહીં. 




  • હવે બીજી મર્યાદાની વાત છે કે દ્યુત અને મદ્યપાનથી બચવું જોઇએ. 


  • ત્રીજી મર્યાદા સાયનાચાર્ય બતાવે છે કે જીવનમાં ક્યારેય મારામારી ના કરવી. 

  • ચોથી મર્યાદાની વાતમાં આચાર્ય કહે છે કે નારીની અવગણના ન કરો. 

  • પાંચમી મર્યાદા છે કે શિકાર ન કરવો. 

  • છઠ્ઠી મર્યાદા સમજાવતા આચાર્ય કહે છે કે જીવનમાં કઠોરતા રાખવી નહીં. 



  • છેલ્લે વેદની ઋચાની સાતમી મર્યાદા છે કે કોઇની નિંદા કરવી નહીં. 

મોરારિબાપુ, માનસદર્શન

Read Full Article at epaper, Sunday Bhaskar, Page 8

No comments:

Post a Comment