Translate

Search This Blog

Sunday, October 19, 2014

પ્રેમ એ જીવનનો ઉત્તમ મારગ છે, માનસદર્શન, મોરારિબાપુ


પ્રેમ એ જીવનનો ઉત્તમ મારગ છે


  • સદ્ ગુરુ પડદો હટાવીને આપણે બ્રહ્મનો મારગ બતાવે છે. બુદ્ધપુરુષ એવા અજ્ઞાની હોતા નથી કે પરમાત્મા અને જીવની વચ્ચે બાધા બને.

  • ગુરુ બોલે અને આપણે સાંભળીએ તો રસ્તો સરળ બની જાય છે કારણ ગુરુના વચનમાં શિષ્યોના દુ:ખને દૂર કરવાની તાકાત હોય છે.

  •  સદગુરુનાં વચન વધારે પ્રિય અને સત્ય હોય છે અને નિષ્ઠાવાન વ્યક્તિને સદ્ ગુરુથી વિશેષ કોઇ હોતું નથી. જેમની એક શરણાગતિ થઇ ગઇ છે. એમને સદ્ ગુરુ આખરી મંજિલ છે. 
  • શરણાગતિ એક અદભુત મારગ છે અને વૈષ્ણવો માટે તો પ્રાણમાર્ગ છે. 

  • હું રામકથામાં ભીડ એકઠી કરતો નથી, લોકોની સમજ એકઠી કરું છું. 
  • જે ભજન કરે છે ગાયા વિના રહી શકતો નથી. ઠાકુર બહુ રસિક છે. 


No comments:

Post a Comment