કોઇપણ ધર્મની ટીકા કરવી એ અપરાધ છે
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
મોરારિબાપુ
Read full article at Sunday Bhaskar.
જાકી રહી ભાવના જૈસી|
પ્રભુ મૂરતિ તિન્હ દેખી તૈસી||
- ભગવાન રામને બધા જ વ્યક્તિઓ જુદાં જુદાં સ્વરૂપમાં જુએ છે.
- યોગીઓને ભગવાન રામ તત્ત્વજ્યોતિસ્વરૂપ દેખાય છે.
- વિદુષન્હને વિરાટરૂપમાં પ્રભુ દેખાય છે.
- જનક અને સુનયનાને પોતાના પુત્રરૂપમાં દેખાય છે.
- જનકના પરિવારવાળાને પોતાના સગાના રૂપમાં દેખાય છે.
- મિથિલાની સ્ત્રીઓને પોતપોતાની રુચિ પ્રમાણે દેખાય છે.
‘એકમ્ સદવિપ્રા બહુધા વદન્તિ’
- એક જ સત્યને ભિન્ન ભિન્ન રીતે જોવામાં આવે છે.
- યુદ્ધ બે ધર્મ વચ્ચે થાય જ નહીં. યુદ્ધ તો અધર્મ વચ્ચે જ થાય છે.
- જેમ દર્શન ભિન્ન હોય છે એવી રીતે શ્રવણ પણ ભિન્ન હોય છે.
- પરંતુ બીજાના ગમતાનો અનાદર ન કરો. જો બીજાના ગમતા કે રુચિ અનુસાર ભક્તિ કે ધર્મની ટીકા કરશો તો એ હિંસા થઇ ગણાશે.
- બીજા ધર્મની કે ભક્તિની ટીકા કરવી એ મોટો અપરાધ છે.
‘કદ્રુ બિનતહિ દીન્હ દુખુ તુમ્હહિ કૌશિલા દેબ|’
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
મોરારિબાપુ
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment