Translate

Search This Blog

Monday, May 16, 2011

દશ પાપ

ધર્મસિંધુસાર નામના ગ્રંથમાં દશ પાપોનો ઉલ્લેખ છે. આ દશ પાપ નીચે પ્રમાણે છે.

૧ ચોરી

૨ હત્યા

૩ પરસ્ત્રીગમન

૪ કટુવચન – કડવાં વેણ

૫ જૂઠ

૬ નિંદા

૭ મિથ્યા પ્રલાપ – નિરર્થક બોલવું

૮ બીજાના ધનનો લોભ

૯ અનિષ્ઠનું ચિંતન

૧૦ અસત્યનો આગ્રહ

ચોરી, હત્યા અને પરસ્ત્રીગમન એ શારીરિક પાપ છે; કટુવચન, નિંદા અને મિથ્યા પ્રલાપ એ યાચિક પાપ છે અને બીજાના ધનનો લોભ, અનિષ્ઠનું ચિંતન અને અસત્યનો આગ્રહ એ માનસિક પાપ છે.

No comments:

Post a Comment