Translate

Search This Blog

Saturday, May 14, 2011

નારીની સાત વિભૂતિ

ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ નારીની સાત વિભૂતિ વર્ણવી છે. આ વિભૂતિ વિષે પૂ. મોરારી બાપુ પણ અવાર નવાર તેમના વક્તવ્યમાં ઉલ્લેખ કરે છે. તેમજ આ વાત તેમણે સ્ત્રી ભ્રૂણ હત્યાના વિરોધમાં તેમના સંદેશમાં પણ જણાવી છે. નારીની આ સાત વિભૂતિ નીચે પ્રમાણે છે.

  1. શ્રી
  2. વાણી
  3. કીર્તિ
  4. સ્મૃતિ
  5. મેઘા
  6. કૃતિ
  7. ક્ષમા

No comments:

Post a Comment